________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧)
નાએ કહેલા જે ધર્મ તેને જૈન ધર્મ કહે છે. વેદખા જૈન ધર્મને કેટલાક કહે છે, તે પાતાની મતિથી કહે છે. વેદના વેદ પણ જૈન સૂત્ર છે. સૂત્રેા તે સત્ય વેદ છે. માધ્યસ્થ બુદ્ધિથી વિચારવામાં આવે, તો આરિતકયતાના અગ્રેશ્વર જૈન ધર્મ છે.
પ્રશ્ન:---હું સદ્ગુરૂ ! આસ્તિક અને નાસ્તિકનું શું લક્ષણ છે. ?
ઉત્તર:---હે ભવ્ય ! જીવ, અજીવ, પુણ્ય, પાપ, આઘવ, સવર, નિર્જરા, બુધ, મેાક્ષ માને તેને આસ્તિક કહે છે. પુનર્જન્મ, પરમાત્મા, કર્મ વિગેરે માને તે આસ્તિક કહેવાય છે. અને તે તત્ત્વને માને નહીં, તે નાસ્તિક કહેવાય છે.
પ્રશ્ન:---જેના ઇશ્વરને માનતા નથી ? એમ અનલોક કહે છે, તે ખરી વાત કે ?
ઉત્તરઃ હે ભવ્ય ! એ વાત સત્ય નથી. જેને અષ્ટાદશ દોષ રહિત એવા તીર્થંકર દેશને ઇશ્વર માને છે. અને જે અઢાર દોષ રહીત હોય, તે દેવાધિ દેવ ઇશ્વર કહેવાય છે. માટે એવા સત્ય ઇશ્વરને જૈને સ્વિકારે છે, માટે તે પરમ આસ્તિક જાણવા.
પ્રશ્ન:---જૈન ધર્મ ક્યારે નીકળ્યા તે કહેશે ? ઉત્તર:--હે ભવ્ય ! પ્રવાહની
અપેક્ષાએ જૈન ધર્મ
For Private And Personal Use Only