________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પે છે, એમ કહેવું તે અજ્ઞાન મૂલક છે કેમકે જુઓ આપણે હાથમાં અગ્નિ ગ્રહણ કરીએ અને કહીએ કે મને ઈશ્વર બાળે છે. કેવું ખોટું છે. પ્રત્યક્ષ દેખાય છે કે હાથમાં અગ્નિ ગ્રહણ કરતાં દાહકત્વગુણ અગ્નિનો છે, તેથી અગ્નિ બાળે છે. તથા પિતાના પેટમાં છરી મારીઓ અને કહીએ મને ઈશ્વરે વેદના કરી. આ કહેવી ભૂલ ભરેલી વાત છે. અંધજડ વિના આમ કઈ માની શકે નહીં, જ્ઞાની તે કહેશે કે મારા હાથે કરી પેટમાં મારી, તો વેદનાનું કારણ છરી કરી તેમાં ઈશ્વરની કલ્પના જુદી ડરે છે. તેમ અત્ર પણ જ્યારે જીવ પોતે કર્મને કર્તા છે ત્યારે તે ક મિથી થતા સુખદુઃખને ભક્તા તે કેમ કહેવાય નહીં. સુખદુ:ખ આપનાર અલબત કર્મસિદ્ધ કરે છે, અને તે કર્મને કર્તા આત્મા છે. એમ સિદ્ધ કરવાથી સમજવાનું કે ઈશ્વર જીવને બનાવનાર નથી. જીવોને સુખદુઃખ આપનાર નથી. તેથી તમારે માનેલે સુખદુઃખ જોને આપનાર ઇશ્વર સિદ્ધ કરતું નથી. તથા વળી કહેવાનું કે એક દેશી સાકાર ઈશ્વર સિદ્ધજ ઠરતે નથી, જે ઈશ્વરને દેહેવાળે માનશો તે કર્મવિના દેહ હેય નહી અને રાગદ્વેષ વિના કર્મ લાગે નહીં. તેથી ઈશ્વર પણ રાગીષી સિદ્ધ કર્યો, તેથી તમેએ માનેલુ, ઇશ્વરપણું ગયું કેઈ પણ પ્રમાણથી તમારું માનેલું ઇશ્વરપણું સિદ્ધ કરતું નથી. જો તમે ઇશ્વર
For Private And Personal Use Only