________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધિની પ્રાપ્તિ થાય છે. અને તેથી સર્વ કર્મને ક્ષય થતાં મુક્તિ પદની પ્રાપ્તિ થાય છે. માટે વારંવાર તત્વમસિનું ધ્યાન કરવું. તત્વમસિ નું ધ્યાન કરનાર છ પ્રતિ શરીર ભિન્ન ભિન્ન છે. અને કર્મવરણથી વિચિત્ર છે બન્યા, બને છે, અને બનશે. ચોરાશી લાખ જીવનિમાં અનેક પ્રકારનાં શરીર કર્મથી ધારણ કરાય છે. તે પણ સત્તાએ સર્વ જીવોને અનંત શક્તિ છે. તેને આવિર્ભાવ સંપૂર્ણ પણે થાય તેને પરમાત્મા કહે છે. જ્યારે હે ચેતન! આ પ્રમાણે તારામાં અનંત શક્તિ છે; તું અનંત સુખને સ્વામી છે, ત્યારે કેમ પોતાના સ્વરૂપમાં રમણતા ન કરતાં પરભાવમાં રમણતા કરે છે ? માટે હવે વિચાર, પોતાના સ્વરૂપમાં રમણતા કર. હે ચેતન ! સત્ય તું એક છે, અને તારૂં અન્ય કોઈ નથી. પરવસ્તુને પિતાની માની તે તારા સ્વરૂપને જોયું છે. કહ્યું છે કે –
| માથા .. एगोहं नथ्यि मे कोइ, नाहमन्नस्स कस्सइ॥ एवं अर्दाणमणसो, अप्पाणमणुसासइ. I It एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ; ॥ सेसा मे बाहिरा भावा, सव्वे संजोग लख्खणा.॥२॥ ભાવાર્થ એક જ્ઞાન દર્શન ચારિત્રમય આત્મા હું
For Private And Personal Use Only