Book Title: Atma Prakasha 1
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 498
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૮૯) અને પરમાત્માની સત્તા જુદી હોવાથી વ્યક્તિ ભિન્ન ભિત્ન કરવાથી, પરમામાં તે હું એમ કહી શકાશે નહીં. ઇત્યાદિ ઘણા દોષો આવે છે. તેનું વર્ણન કરતાં ઘણા વિસ્તાર થઇ જાય, માટે વિશેષ વર્ણન કર્યું નથી. આત્મા પ્રતિ શરીરે ભિન્ન છે, અને આત્મા સર્વવ્યાપક નથી, એનુ વિશેષ વર્ણન સમ્મતિત, પર્શન સમુચ્ચય, શાત્રવાર્તા સમુચ્ચય, અષ્ટસહશ્રી વિગેરે ગ્રંથમાંથી જોઈ લેવુ. આત્મા સર્વત્રવ્યાપક નથી, એની સિદ્ધિ પૂર્વ કરી છે, તેથી અત્ર વિસ્તાર કર્યા નથી. એ પ્રમાણે અદ્વૈતવાદમાં પણ તવમાસ ની યથાર્થ સત્ય ઉપપત્તિ થતી નથી. અનેકાન્તમતમાં તે યથાર્થ સત્ય - પપત્તિ સઁસ્કૃત્તિ સદાચાય ની થાય છે. વૈશેષિક તે દૃશ્ય, શુળ, મ, સામાળ, વિશેવ, સવા, અને માવ એ સાત પદાર્થ માને છે. તે સાત પદાર્થને અન્તભાવજીવ અને અજીવ પદાર્થમાં થાય છે. તેથી અત્ર વિવેચન કર્યું નથી, તે મતમાં તત્ત્વમાલે મહા વાકયાની યથાતથ્ય ઉપપત્તિ થતી. મદ્ધ મતમાંતા, આત્માને ક્ષણ ક્ષણમાં નાસવત માનવાથી તવમાસ ની સાફલ્યતા થતી નથી. જૈન દર્શન અનેકાન્ત છે, તેથી તેમાં ખરાખર તત્ત્વમ મહાવાકય ઘટે છે. ચાથા ગુણાણુથી તત્ત્વમસિ એમ . પાતાના આ માને જાણે છે. તરવત્તિની ભાવના કરતાં, સહેજ સમા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546