________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯), પડી નથી તેથી એમ કહે છે. સિદ્ધ પરમાત્મા રવસત્તા ક્ષિાએ મુક્ત છે, અને પરસત્તાપક્ષાએ અમુક્ત છે. જે પરસત્તાની અપેક્ષાએ મુક્ત કહેવાય, તે એકની મુક્તિ થવાથી સર્વ જીની મુક્તિ થવી જોઈએ. કારણ કે, જેમ સિદ્ધાત્માની સત્તા મુક્તિરૂપ પરિણામને પામી, તેમ પરછની સત્તા પણ મુક્તિરૂપ પરિણામને પામે, તે સંસાર પરિણતિરૂપ સત્તાને અભાવ થાય, માટે પરજીની સત્તાપક્ષાએ સિદ્ધાત્માઓ અમુક્ત જ છે, વળી રવસત્તાની અપેક્ષાએ, મુક્તિ ન હોય, તો કોઈ જીવની મુક્તિ નહીં - વાથી કેઇ સિદ્ધ ન થવાથી, તપ, જપ, વ્રત, ધર્મ, કિયા નિષ્ફળ થાય. માટે દત્તાપેક્ષાએ મુક્ત અને પરસત્તા પિશાએ અમુક્ત, એ બે ધર્મ સિદ્ધજીમાં માનવા જોઈએ. અને તે તેમ જ છે. આ સંબંધી વિશેષ ચર્ચા શ્રી સન્મતિ તર્કના પ્રથમ કાંડની વૃત્તિમાં છે, ત્યાંથી જાણી લેવીએ પ્રમાણે સરમણ વાક્યથી એકાંત જીવ પરમાત્માને સ્વામી સેવક ભાવ સ્વીકારે છે તેને યથાર્થ સમજાવીને પુનઃ તરવહિ માવાનું વર્ણન કરે છે. તારાબેન પરમાર વાચ કા મૈવ વં જ્ઞવર-હે જીવ તું પરમાત્મા જ છે. પરમાત્માથી તું ભિન્ન નથી એમ અદ્વૈતવાદી સ્વીકારે છે. અમે અદ્વૈતવાદીને પુછીએ છીએ કે સર્વ જીવોમાં સત્તાએ પરમાત્મા સ્વરૂપ રહ્યું છે, તેનાથી જીવ ભિન્ન નથી,
For Private And Personal Use Only