________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૩) એમ માને છે કે જેની પરમાત્મસત્તાથી ભિન્ન એવા અન્ય કોઈ પરમાત્મા છે, અને તેનાથી જી ભિન્ન નથી, એમ માને છે ? પ્રથમ પક્ષ ગ્રહી એમ માનશે કે સત્તાની અપેક્ષાએ જીમાં પરમાત્માસ્વરૂપ રહ્યું છે. તેનાથી ભિન્ન નથી. એમ માનતાં અનેકાન્ત જેન માર્ગમાં પ્રવેશ તમારા મતને થશે. કારણ કે સર્વ જમાં સત્તા પર માત્મત્વ રહ્યું છે, તેનાથી જી ભિન્ન નથી. પણ એટલું વિશેષ છે કે કર્મસહિત છને સત્તાની અપેક્ષાએ પરમાપણું છે. પણ વ્યક્તિભાવે પ્રગટભાવ, અર્થાત્ જેને આવિર્ભાવ કહે છે, તેની અપેક્ષાએ પરમાત્મ ર નથી તેથી સંસારી જીવ સત્તાની અપેક્ષાએ પરમાત્મા છે. તેનાથી અભિન્ન છે, અને વ્યક્તિભાવીય પરમાત્માની અપેક્ષાથી, સંસારી જી કથંચિત્ ભિન્ન છે, અને જ્યારે સર્વથા પ્રકારે કર્મને નાશ થાય છે, ત્યારે જીવમાં અનંત ગુણને આવિર્ભાવ થવાથી, વ્યક્તિભાવ સત્તામાં રહેલું પરમાત્માપણું પ્રગટે છે. તેથી આત્મા પરમાત્મારૂપ બને છે, પાત્ સ્વામી સેવકભાવ રહેતો નથી. અદ્વૈતવાદમાં સ્વામિ સેવકભાવ બીલકુલ મા નથી ત્યારે કેટલાક એકાન્ત સ્વામી સેવકભાવ સ્વીકારે છે ત્યારે અનેકાન્તવાદી જોન સ્વામી સેવક ભાવ કથંચિત્ સ્વીકારે છે. એકાન્ત રવામી સેવકભાવ નહીં માનનાર એવા અદ્વૈતવાદીને કહે છે કે, તમે જેને કર્મ
For Private And Personal Use Only