________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૮) થતી નથી. એમ વિનયથી જ્યારે નાસ્તિક શિવે કહ્યું, ત્યારે પરમશાંતાવસ્થાધારક ગિરાજે ઉત્તર આપે કે આમાને આનંદ અતીન્દ્રિય છે, તેથી તે ઈન્દ્રિથી જાણી શકાય નહીં. આત્મજ્ઞાનનાં પુસ્તકો વાંચવાધી, તથા તેને અનુભવ કરવાથી તથા યથાવિધિ આત્મધ્યાન કરવાથી, આમાનો આનંદ, જ્ઞાનથી આત્મા જાણી શકે છે. આત્માનંદને અનુભવ થતાં, પુર્ણ શ્રદ્ધા આનંદથી પ્રગટે છે અને જ્યાં સુધી આત્માનંદ પ્રગટ નથી, ત્યાં સુધી ગુરૂના વચન ઉપર વિશ્વાસ રાખી પ્રવર્તવું જોઈએ. ગિરાજે આ પ્રમાણે ઉત્તર આપે, ત્યારે શિવે કહ્યું કે-અને તે પ્રથમથી આત્માનો આનંદ ભાસે તે, તમારું વચન બરૂં માનું, મને કઈ પણ યુક્તિથી આમાનંદની સિદ્ધિ કરી આપો ચેમિરાજે અષસમય સુધી વિચાર કરીને, શિષ્યને પાસે બેલાવી, તેના કપાળમાં જેરથી પત્થર માર્યો. તેથી શિષ્યના કપાળમાંથી દડદડ લેહી નીકળવા માંડ્યું. અને તેથી શિધ્યને ઘણું દુઃખ થયું. શિવે કહ્યું, અરે ગિ તે તો મારૂં મરતક ફેડી નાંખ્યું, અરે ! મને મહાદુઃખ થાય છે, તારા બ્રહ્માનંદમાં બળતો પળે મૂક, આવું કરે છે કે. ગિરાજે કહ્યું–અરે શિષ્ય ! તને શું થાય છે કે આટલો બધો તપી જાય છે. શિધ્યે કહ્યું, અરે મને મહા દુઃખ થયું તે તમારા ધ્યાનમાં નથી. ગિરાજે કહ્યું જરા તારૂં દુઃખ મને નાકથી
For Private And Personal Use Only