________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૪) તેવી સત્તા પ્રગટ કરનાર પણ પિતે તમે છે, તેમ છતાં કેમ પોતાને નિર્ધન માને છે? એ તમારી ભૂલ છે. મહાત્માઓ તો હું તો હું શબ્દનું સ્મરણ કરવાને માટે કહે છે સ એટલે પરમાત્મા તેજ છું એટલે હું અર્થાત્ હું પરમાત્મા છું. જે સત્તાથી પરમાત્મા છે, તે વ્યક્તિથી પણ પરમાત્મા થાય છે, જેમ કૃતિકામાં સત્તા ઘટ રહ્યા છે તો તેજ મૃત્તિકા ઘટરૂપ વ્યકિતપણાને પામે છે. તેવા એ મહાવાકય પણ આત્મા પરમાત્મરૂપ છે, એમ બોધન કરે છે. તત્ એટલે પરમાત્મા; અને વં એટલે તું, પણ એટલે છે. સારાંશ કે તું પરમાત્મા છે. તું શબ્દથી આ મે લે. હે આત્મા તું પરમાત્મારૂપ છે. સત્તાની અપેક્ષાએ આત્મા છે તે પરમાત્મ રવરૂપથી અભિન છે. અને જ્યાં સુધી આત્માના સર્વ ગુણને ક્ષાયિકભાવે આવિર્ભાવ થયે નથી, ત્યાં સુધી વ્યક્તિભાવ આત્માને પૂર્ણ નથી. તેથી વ્યક્તિભાવની અપેક્ષાએ આત્મા તે કથંચિત્ પરમામદશાથી ભિન્ન છે–રોડમાં રણ શબ્દથી દ્રવ્ય અને પર્યાય એમ એનું ગ્રહણ કરવું. દ્રવ્યમાં આત્મદ્રવ્ય અને પર્યાયમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યદિકનું ગ્રહણ કરવું. અનંતગુણપર્યાયનું ભજન હોય, તેને દ્રવ્ય કહે છે. એ વ્યગુણપયાયમય, પરમાત્મ સત્તામય હું છું. આત્મા અને પરમાત્મદશાનું અંત૨ કર્મથી છે. અને એ કમનું અંતર નાશ કરનાર રોડ છે.
For Private And Personal Use Only