________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૯ )
તો કેમ સાત પ્રકારના ભયથી ત્રાસ પામે છે ? સત્યને આધાર પણ તુ' છે. તેમજ સત્યન્નેય તથા સત્યજ્ઞાનના પ્રકાશક પણ તું જ્ઞાનથી છે. હેચિદ્ઘન આત્મા પેાતાનું સ્વરૂપ ભૂલ નહિ. અનતજ્ઞેય વસ્તુના પ્રકાશ કરનાર તારામાં અનંતજ્ઞાન છે. તું છે તે તુ'જ છે. ખાકી દુનીયાદારીની માયાની માજી તેા ધળજ છે: માયામાં તારૂ' કશુ' નથી. જડપદાર્થે ત્રિકાલમાં કોઈના થયા નથી અને થશે પણ નહી. તે હવે ચેતન વિચાર કે, ધનાદિકવસ્તુ તારી કાઇ કાળે થઈ નથી તે હવે કેમ થશે? તુ જે શરીરમાં રહ્યા છે તે શરીરના ભૂતકાળમાં અનંત આકાર બની ગયા અને તેજ શરીરના ભવિષ્યકાળમાં અનંત આકાર બનશે. વસ્તુના ભૂતકાળમાં અનતપાય થઈ ગયા અને ભવિષ્યકાળમાં પણ અન તપયાય થશે. દુનીચામાંની અન’તવસ્તુઓના ભૂતકાળમાં પણ અન'તપર્યાય અને ભવિષ્યકાળમાં પણ અનતપાય થશેજ. જે શબ્દ એલે છે, તે શબ્દોના પુદ્ગલેએ ભૂતકાળમાં અનત જુદા જુદા પયાયને ધારણ કર્યા હતા. અને તેજ શબ્દોનાં પુન્દ્ગલેા ભવિષ્યકાળમાં અનત ભિન્ન ભિન્ન પરિણામને ધારણ કરશે. સમ્મતિતકના દ્વિતીયકાંડની વૃત્તિમાં ૩૯ આગણ ચાલીશમે પાને લખ્યુ છે કે, અન્યપુદ્ગલા જ્યારે શબ્દપરિણામને પામે છે ત્યારે શ્રવણેન્દ્રિયથી સાંભળી શકાય છે. यथा परिमित संख्यानां पुद्गलद्रव्योपादाना परित्यागेनैव
For Private And Personal Use Only