________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૮ ) આપણી પાસે આવશે, એમ વિચાર કરતી પરપુરુષની આશાથી રાત્રીને બાર વાગ્યા સુધી બેઠી, પણ કોઈ પુરૂષ આવ્યું નહીં. પુરૂષ મળવાની આશા તેના હૃદયમાં વારંવાર નદીના પુરની પેઠે ઉભરાતી હતી. પણ રાત્રીના બે વાગ્યા સુધી આશામાં ને આશામાં જરા માત્ર પણ ઉંઘી નહીં. ત્યારે તેણે વિચાર કર્યો કે અહો ! મેં આશામાં નિદ્રા પણ લીધી નહીં. ભોજન પણ કર્યું નહીં. ધિક્કાર છે આશાને કે જે મેં આશાથી બંધાઈ મારૂ જીવન વ્યર્થ ગાળ્યું, એમ વિચાર કરતાં તેણીના મનમાં વૈરાગ્ય પ્રગટ. વેશ્યાને ધંધે છોડી દીધે, પ્રભુભજન કરવા લાગી, અને અનેક પુરૂષને વેશ્યાના સંગથી થતી ખુવારી સમજાવવા લાગી, અને પોતે સદાચારમાં તત્પર થઈ; આશાને ઉદ્દેશી કહ્યું કે–ચાર ૬િ : ટુર્ણ વૈરાર પરમ પુર્વ આશા છે તેજ મોટામાં મોટું દુઃખ છે, અને આશારહીતપણું તેજ મોટું સુખ છે. આપણે આશાનાં બંધને છોડીએ તે સુખને અનુભવ મેળવવા ભાગ્યશાળી થઈશું. અનેક પ્રકારની આશાઓના વિચારે સપાપ મનમાં કર્યા કરે છે, અને તમે સુખની આશા રાખો છો, તે ભસવા અને આ ફાકવા બરોબર છે. તમારે સુખની ઇચછા છે, પણ આશાના વશમાં છે, ત્યાં સુધી તમે તમારું કાર્ય સિદ્ધ કરી શકવાના નથી. બહિરાત્મભાવ ગે આશાથી અહંવૃત્તિ પરવસ્તુમાં
For Private And Personal Use Only