________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૧ )
કેણુ આવવાવી ઇચ્છા કરે; મુતાત્માને ઈચ્છા માનશે, તે તે પણ સિદ્ધ થતું નથી. મુખ્યતાત્માની ઇચ્છા સુખ વિષયી છે કે દુઃખ વિષયી છે ? પુનઃ તે ઈચ્છા નિત્ય છે કે અનિત્ય છે? જો કહેશે કે મુતાત્માની ઇન્દા સુખ વિષયી છે, તે તેમાં પણ વિકલ્પ કે-ક્ષણીક સુખ સખ`ધી કે છે નિત્ય સુખ સંબંધી છે? જો કહેશો કે ક્ષણીક સુખ સંબધી ઈશ્વા છે, તો તે મુમૃતાત્માને ઘટી શકે નહી. અજ્ઞાની સસારી જીવને ક્ષણીક સુખેÆા હેાય છે. અને એવી જો ક્ષણીક સુખૈા મુતાત્મામાં માનશે, તે તે પણ અજ્ઞાની મૂમેં સ‘સારીજ યા. બીજા પક્ષમાં તમે કહેશે કે--મુકતાત્માને નિત્ય સુખ સબધી ઇચ્છા છે, તેા તેવુ મેાક્ષનુ નિત્ય સુખ મૂકી ક્ષણીક સીંસાર સુખ ભગવવા કાણુ અજ્ઞાની વિના ખીજો મેાક્ષમાંથી સંસારમાં આવવાની ઇચ્છા કરે? તમે કહેશે કે-મુતાત્માને સુખ વિષયી ઈચ્છા નિત્ય છે, તા હૈ ભચૈા જરા આંખ મીચી વિચારે તો ખરા કેસુખ વિષયી નિત્ય ઇચ્છાવાળા મુકતાત્માઓની નિત્ય સુખેચ્છા કદાપિ કાળે નાશ પામશે નહીં, અને તેથી મુકતાત્મા કદી પાછા સંસારમાં આવી શકશે નહીં. વળી નિત્ય સુખેાવાળા મુકતાત્મા સસારનાં અનિત્ય સુખ ભાગવવા પાછા આવે, તે બને નહી, અને તેમ અને તે નિત્ય સુખેાના લાપ થાય. અને અનિત્ય સુખેચ્છા કરવાથી
11
For Private And Personal Use Only