________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૭ ) એક મનુષ્ય કે જે ધર્માત્મા હતો, તેને શેઠે પૂછયું કે, હે ભાઈ! ઈન્દ્રની પદવી શાથી મળી શકે ! ત્યારે તેણે કહ્યું કે જે ભવ્ય, સર્વ સાધુ સંતને ઈચ્છિતદાન આપે, ધર્મનું આરાધન કરનાર શ્રાવક વર્ગને નવકારશી કરી જમાટે, મુનિરાજોને આહાર પાણી વહોરા, દુઃખી રેગીઓને સહાય કરે, આમ સાંભળી શેઠને ઘણો આનંદ થશે. ચેતનલાલના મનમાં ઈન્દ્રપદવી આદી બીજી પણ અનેક આશાઓ સદાકાળ થયા કરતી હતી. રાનમાં એમ વિચારતે હતો કે, મારું નામ જગતમાં યાવ દિવાકર ચંદ્ર પર્યત અમર રહે. સર્વ કઈ સવારમાં ઉઠતાંજ મારા ગુણ ગાય તથા જ્યાં ત્યાં મારા નામની કીર્તિનાં પુસ્તકમાં પ્રભુના નામને સ્થાને ગણાય, મારી કીતિ ત્રણ ભુવનમાં ફેલાય, તથા એ ઉપાય કરું કે,-મોટા મેટા દાનેશ્વરોને દુનીયા ભૂલી જાય. ઈત્યાદિ આશાના અ કુર હદયમાં મકકમપણે વાસ કરી રહ્યા હતા. તે શેઠ પોતાની આશાની પૂર્ણતાને માટે અનેક નવકારશીઓ કરવા લાગ્યા-ગગન તલને ચુંબન કરે એવાં હજારો જીનાલય તથા ઉપાશ્રય બંધાવ્યા. કરોડ રૂપિયા ખર્ચી પિતાના નેમની ધર્મશાળાઓ બંધાવી. કરડે રૂપિયા ખર્ચ પાંજરાપિળે બંધાવી. કીર્તિ તથા ઈન્દ્ર પદવીની આશાએ દવાખાનાં, તથા તળાવ કરાવ્યાં. જે કઈ સાધુ સન્યાસી જે
For Private And Personal Use Only