________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવે જગ. જે આ સિદ્ધાચલ તીર્થના રમણીય પ્રદેશમાં દ્રષ્ટિ નાંખીને વિચાર કે આજ પ્રદેશ પ્રાપ્ત કરી અનેક જીવ પરમપદ પામ્યા અને અનંત સુખના ભોગી થયા. ચેતનલાલ કહે છે કે હે રામી, મેં કરડે સેનિયાનાં દાન કર્યા. તે શું નિષ્ફળ જશે, મને ઈન્દ્રાસન મળશે કે નહી. હે ભવ્ય હજી તારું અજ્ઞાન નષ્ટ થયું નથી. ઈદ્રાસન લેવાની તારી બુદ્ધિ છે, તે જ ખોટી છે, અને તે પણ મહા આશા છે, તેનાથી તને કાંઈ સુખ મળવાનું નથી, ઈન્દ્રને જન્મ જરા અને મરણ ટળ્યાં નથી, અને ત્યાંથી પણ ક્ષીણ પુ
ચ થતાં અને આયુષ્ય મર્યાદા અવધિ પૂર્ણ થતાં, મનુષ્ય વિગેરે ગતિમાં આવવું પડે છે. ઇન્દ્રને પણ અનેક વિકલ્પ સંકલ્પ થયા કરે છે. શેઠ કહે છે, હાય ! હાય ! ત્યારે હવે મારે શું કરવું? હે કૃપાનિધિ ! એ કંઈ ધર્મ બતાવે કે જેથી જ્યાં જન્મ જરા અને મરણ હોય નહી, અને અનંતાં સુખ મળે જ. મુનિવરે કહ્યું કે, જ્ઞાનન ચાત્રા મોક્ષ જ્ઞાનદશનચારિત્રથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતાં, પ્રાંતે શિવપુરની પ્રાપ્તિ થાય છે, મેક્ષ પામ્યા બાદ જમ જરા અને મરણના ફેરા કરવા પડતા નથી, અને આત્મા અનંતસુખ ભોગવે છે, ઈત્યાદિ વિસ્તારથી સ્વરૂપ સમજાવ્યું. અને આત્મસ્વરૂપની શ્રદ્ધા કરાવી. શેઠે કહ્યું કે, હે કૃપાનાથ ! આજ સુધી મારી સાધ્યષ્ટિ પ્રગટ નહોતી, હવે તે સાધ્ય
For Private And Personal Use Only