________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫ર) નથી. આપના સદુપદેશથી જાણ્યું કે, મધ્યમવથી મેક્ષ થાય છે. માટે મેક્ષરૂપ ઇષ્ટફળની પ્રાપ્તિ માટે શરીર તે અમૂલ્ય સ્પર્શમણિ છે-મુનિરાજે કહ્યું કે, ભવ્ય જીવ સંસારની ઉપાધિનો ત્યાગ કરી નિરાશાએ સાધુવ્રત અંગીકાર કરી આત્મધ્યાન કરે છે તે અપકાળમાં મુક્તિપદ પામે છે. ચેતનલાલને સાંસારીકવાસના ઉપરથી સદાકાળને માટે ચિત્ત ઉઠી જવાથી, અને સાંસારીકઆશાએ વિલય થવાથી તે ગેન્દ્રની પાસે મુનિવ્રત અંગીકાર કર્યું. પયંકાસન તથા પરા સનવાળી જનાજ્ઞાપૂર્વક આત્મધ્યાન કરવા લાગ્યા. અને કોઈ વખત આનંદમાં આવી ગાતા કે. આશા ગોરના વા ને, જ્ઞાન સુધારસ પીન ગાશા. भटकट द्वार द्वार लोकनके-कुकर आशा धारी. आतम अनुभवरसके रसाया-उतरे न कबहु खुमारी. आशा. १ માણા રાજ ગાયા, તે ગન નો વાન आशा दासी करे जे नायक, लायक अनुभव प्यासा. आशा..
ઇત્યાદિ ગાઈને પુનઃ આમધ્યાનમાં લીન થતા-અધ્યાત્મ સુખનો અનુભવ કરી અંતર્મુખ ચેતના કરી. જગત્નું સ્વરૂપ ભૂલી ગયા. આત્મવિના અન્ય વિષયમાં ચિત્ત ડરવા લાગ્યું નહીં. અખંડ ધ્યાન કરતાં કરતાં કેવલજ્ઞાન પામી સાદિ અનંતમે ભાંગે મુકિત પદ પામ્યા. ધન્ય છે તેવા સાચા ચે
For Private And Personal Use Only