________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫) નથી. અને અત્તરદષ્ટિ જ્યાં સુધી પ્રગટી નથી, ત્યાં સુધી તું રણના રેઝ સમાન છે-આત્મદર્શન વિના ખરી શાંતિને અનુભવ થતું નથી. શ્રી આનંદઘનજી કહે છે કે– दर्शन दर्शन करतो जो फिरू, तो रणरोझ समान; કેgિurer અમૃતપાન,
વિમા વિવાર. મનો આત્મદર્શનને જે અનુભવ થાય છે, અનંતસુખની ખુમારીને રવાદ મળ્યા વગર રહેતો નથી. બહિરાત્મ છે જડમાં અહં ત્વબુદ્ધિ ધારણ કરે છે, તેથી આત્માનુભવજન્યસુખારવાર કરી શકતા નથી. માટે જ્ઞાન દ્વારા અન્તર્દષ્ટિથી અંસખ્યપ્રદેશીભૂપનું દર્શન કરતાં, વસ્વરૂપને પ્રકાશ થશે. અને તેથી અનાદિકાળની ધપ કે જે જન્મ જરામરણરૂપ દુઃખરૂપ છે, તેને નાશ થશે. બાહ્યના પદાર્થોની ખૂબી દેખવા તમે મુંબઈ કલકત્તા વગેરે જાઓ છે, અને તેને દેખીને મનમાં આર્ય માને છે. પણ તે આશ્ચર્ય કશા કામનું નથી. તમે આત્મામાં રહેલા અનંતગુણોને દેખશો તો તમને જે આનંદ થશે, તેને કદી અંત આવશે નહીં. તમે જગતના મોટા મોટા ભાગે દેખી, ખુશ ખુશ થઈ જાઓ છે, પણ આત્માના આનંદાદિ ગુણોને બાગ દેખ્યા પછી બાહિરને બાગ એક સામાન્ય દેખાશે. બાહિર . સૃષ્ટિની લીલા નિહાળી, અનંત અખંડ આનંદ પામશો, એમાં કિંચિત પણ શંકા નથી. બાહ્ય જગતુના મીઠા મેવા.
For Private And Personal Use Only