Book Title: Atma Prakasha 1
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 464
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫) નથી. અને અત્તરદષ્ટિ જ્યાં સુધી પ્રગટી નથી, ત્યાં સુધી તું રણના રેઝ સમાન છે-આત્મદર્શન વિના ખરી શાંતિને અનુભવ થતું નથી. શ્રી આનંદઘનજી કહે છે કે– दर्शन दर्शन करतो जो फिरू, तो रणरोझ समान; કેgિurer અમૃતપાન, વિમા વિવાર. મનો આત્મદર્શનને જે અનુભવ થાય છે, અનંતસુખની ખુમારીને રવાદ મળ્યા વગર રહેતો નથી. બહિરાત્મ છે જડમાં અહં ત્વબુદ્ધિ ધારણ કરે છે, તેથી આત્માનુભવજન્યસુખારવાર કરી શકતા નથી. માટે જ્ઞાન દ્વારા અન્તર્દષ્ટિથી અંસખ્યપ્રદેશીભૂપનું દર્શન કરતાં, વસ્વરૂપને પ્રકાશ થશે. અને તેથી અનાદિકાળની ધપ કે જે જન્મ જરામરણરૂપ દુઃખરૂપ છે, તેને નાશ થશે. બાહ્યના પદાર્થોની ખૂબી દેખવા તમે મુંબઈ કલકત્તા વગેરે જાઓ છે, અને તેને દેખીને મનમાં આર્ય માને છે. પણ તે આશ્ચર્ય કશા કામનું નથી. તમે આત્મામાં રહેલા અનંતગુણોને દેખશો તો તમને જે આનંદ થશે, તેને કદી અંત આવશે નહીં. તમે જગતના મોટા મોટા ભાગે દેખી, ખુશ ખુશ થઈ જાઓ છે, પણ આત્માના આનંદાદિ ગુણોને બાગ દેખ્યા પછી બાહિરને બાગ એક સામાન્ય દેખાશે. બાહિર . સૃષ્ટિની લીલા નિહાળી, અનંત અખંડ આનંદ પામશો, એમાં કિંચિત પણ શંકા નથી. બાહ્ય જગતુના મીઠા મેવા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546