________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૮) કમથી તથા શરીરથી ન્યારે, તું આત્મા છે. તારી ગતિ ન્યારી છે. તું જ્ઞાનદશન ચારિત્રાદિ અનંતગુણમય આત્મા છે, તેજ આત્મા સત્ય હું છું. આમાના અસંખ્યાત પ્રદેશ છે. અનાદિકાળથી અશુદ્ધ પરિણતિના ગે આત્મા પર વતુને પિતાની માની બેઠો છે. અને પરવરતુમાં અહં બુદ્ધિનાગે, આત્મસ્વરૂપ ભૂલી ગયેલ છે. તારો આત્મા અને નંત સૂર્યકરતાં પણ અધિક જ્ઞાનથી પ્રકાશે છે. તારા આ માની અનંતિ શક્તિ છે. જ્યાંસુધી તારા આત્માની શક્તિ પ્રગટ કરવા માટે તે પ્રયત્ન કર્યો નથી, ત્યાંસુધી તું કંગાલ છે. પુગલની લાલચથી તું પોતાની શક્તિની રૂચી ધરાવતા નથી. હે ચેતનલાલ આનંદ, સુખ, શાંતિ, જ્ઞાન, દર્શનાદિગુણ આત્મામાં છે. અને આત્મા અરૂપી છે. એવા આત્માના ગુણો પ્રગટ કરવા તેજ સત્ય ધર્મ છે. આત્માના ગુણોનું આચ્છાદન કર્મથી થયું છે. જ્યારે સ્વસ્વરૂપનું જ્ઞાન થાય છે, ત્યારે પરવસ્તુમાં થતી મોહબુદ્ધિ નાશ થવાથી આ ત્મા પિતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. અને પોતાના સ્વભાવમાં રમત એ આત્મા સમભાવી બને છે. ત્યારે ઈચ્છા કીર્તિ, માનપૂજા, તથા આશાલિકીનું કંઈ જેર ચાલતું નથી. ૫રમાં અહંવ બુદ્ધિ થતાંજ આશાની ઉત્પત્તિ થાય છે. જ્ઞાનથી અજ્ઞાન નષ્ટ થતાં અહં– બુદ્ધિનું જેર નાશ પામે છે. હે ચેતનલાલ તું ચેતન છે; માટે હવે આત્મસ્વ
For Private And Personal Use Only