________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪૬ )
છે, જેથી તું એનું સ્વરૂપ સમજી શકતા નથી. અનાદિકાનથી એ તારી સગી છે. અનેકપ્રકારની આશા કરવી; તેજ આશા છે. તે ધનની આશા કરીને, પુત્રની આશા કરીને, તારા દીલમાં આશાભિક્ષુકીને વાસ કાવ્યે છે. અને એ આશાથીજ, તે માણિભદ્ર વીરનુ આાધન કર્યું હતું. સ્પર્શમણિ મળ્યા, અને તેથી તને સંતોષ થયો નહીં. કીર્તિની, માનપૂજાની; ઇન્દ્રાસન લેવાની, અને અમર નામ રાખવાની આશાને તે આજસુધી સેવી છે. તે દાન, તપ, જપ, નવકારશીઓ વિગેરે કીતિઆશા, પુણ્યાશા, નામનાની આશા, અને ઈંદ્રપદવી લેવાની આશાએ કરી છે. તારી અખંડ નામ રાખવાની આશા તે પ્રબલપણે વર્તતી હતી. અને તું કહે છે કે, મે આશાના સંગ કર્યા નથી. એટલું અધું અજ્ઞાન ? હે ભવ્ય ! કલ્પિત આશાઓના કદાપિકાળે અંત આવતા નથી. જો તે આશાને પૂર્ણ કરવા કેટલા પ્રયત્ન કયા ? તેટલું ખાઇગઇ. તેપણ આશાની શાંતી થઈ નથી. અને કઢી થવાની પણ નથી. દાંતની ચાચા, સ્ત્રીસનનો આશા, અમર નામની આશાએ કરી, પણ તેની શાંતિથવાની નથી. ઉત્તરાત્તર અન્ય આશાએ પાછી પ્રગટશે. પણ તેનો અત આવશે નહીં. વડનું ખીજ નાનુ હાય છે, તેમાંથી મહટવૃક્ષ થાય છે. તેમ એક આશાના અકામાંથી અનેક માહા આશાએ પ્રગટ થાય છે અને તેના
For Private And Personal Use Only