________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૪ )
પૂછ્યું. આ વળી ટાણુ છે? આશાએ કહ્યુ કે, એ ઘરડી આવે છે, તે અવૃત્તિ નામની મારી મા છે. જગત્માં તેને પણ અનાદિકાળથી વાસ છે. મારા કરતાં એતા વળી વધારે ભૂખી છે. શેઠે કહ્યું કે, ત્રણ ભિનાં નામ શું શું છે? આશા ભિક્ષુકી બેલી એકનું નામ îř છે, મીજાનુ નામ મદરવા ક્ષા ત્રીજાનુ નામ માનપૂના છે. ત્રણ બાલીકા મારી છે. એ પણ કદી ખાતાં ધરાતી નથી. મારી પુત્રીએ મારા જેવી હાય કહેવત છે કે, વપ સંયા ઘેટા વક તેવા ટેટા; " સેવા રોજરો, હા સેવા ટ વરી આમ વાતા કરે છે, એટલામાં અન્ન આવી પહોંચ્યુ. ભિૠકીએ ચડાચડપ અન્નના કાળીયા હજાર હજાર મણના મુખમાં ઉતારવા લાગી. જોતા જોતામાં સ્વાહા કરી દીધું. શેઠે વિચાયુ કે, જો આ ભિલ્લુકી ભૂખી જશે તે, મારૂ નામ દાતા તરીકે છે તે ચાલ્યું જશે, અને ટોઇ પણ રીતે તૃપ્ત થાય તેા, મારૂ નામ સદાકાળ અમર રહેશે, એટલમાં તે ભિક્ષુકી એકલી કે, અરે શેઠ લાવ અન્ન, દુનીયામાંથી છેટ્ટીવારનુ મગાવેલુ સર્વ અન્ન ખાધું, તો પણ રાંડ ધરાતી નથી. હવે શું કરવું? ભિક્ષુકી બેલી અરે પાપી ! મારા પેટના ખાડો પૂર નહિં તેા તને ખાઇ જઇશ. શેઠ ધ્રુજવા, લાગ્યા સેવક વિ ગેરે સર્વ લેાક નાસી ગયા, દિગ્મૂઢ બની ગયા. એટલામાં તે આશા ભિક્ષુકીએ, વિકરાળરૂપ ધારણ કર્યું. ગુફાના જેવું પહેણુ
For Private And Personal Use Only