________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૨) તે ભિક્ષુકીના આગળ ધર્યા. શેઠે હજારે નર સેવકને હકમ કર્યો કે-ગામમાં તથા આસપાસના ગામમાં જેટલું અન્ન મળે, તેટલું રંધા. લાખો મનુષ્યને આ કામમાં રોકી દો. શેઠની આજ્ઞા થતાં, લાખો મણ અન્ન રંધાઈ ગયું. ભિક્ષુકી ઝડપથી જેટલું ધરે, તેટલું ખાઈને માગવા લાગી. લાખો મણ અન્ન પણ જોતા જોતામાં ખાઈ ગઈ. લાખો મણ બીજું અન્ન મંગાવ્યું તે પણ ખાઈ ગઈ. શેઠ મનમાં ગભરાવા લાગે. મનમાં વિચારે છે કે, અરે આ તે કઈ વિકાળ પિશાચી છે કે કાળ છે ? એટલામાં તો બોલી ઉઠી કે, અરે પાપી લાવ અન્ન, અન્ન વિના મારા પ્રાણ જાય છે. જેમ જેમ ખાઉં છું, તેમ મારા પેટમાં દાવાનળ અગ્નિ સળગે છે માટે અન્ન આપવાની ઉતાવળ કર. સેવકે વચમાં બોલી ઉઠ્યા કે,-શેઠ સાહેબ ! હજાર ગરીબ મનુ ટળવળે છે, તે બિચારા ભૂખથી મરી જાય છે. માટે શું કરીએ ? અન ખુટયું છે. આ રાંડ ભિકાકી તે કદી ધરાવાની નથી શેઠે નેકરને કહ્યું. આખી દુનીયામાંથી અનાજ દૂધ, ધી વિગેરે સર્વ ભોજ્ય પદાર્થ મંગાવો. અરેરે હવે તો મારી ફજેતીનો વખત આવ્યું, જે આને ભૂખી રાખીશ તે મને ખાઈ જશે. અને ખવરાવું છું, તે સમુદ્રની પિઠે ધરતી નથી. હવે કેમ કરવું. સુડી વચ્ચે સેપારીના જેવો સમય આવ્યે, ભિક્ષુકીએ કહ્યું, હું સર્વ ખાઈ
For Private And Personal Use Only