________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૫ ) દરના દેવની કીતિ ફરકાવી રહી છે. દેવાલયના ગેળ ઘુમટ અદભૂત શોભાને ચાપતા દેવત્વની ખ્યાતિ કરે છે. ઘનન ઘનની ઘંટ વાગીને દેવના માહાસ્યનું ગુણગાન કરે છે. છેક નજીક આવતાં, અદ્ભૂત આકારવાળી એક વિશાળ ચમારી મૂર્તિ દેખાઈ કોની મૂર્તિ હશે એમ વિચાર કરતાં તેને પૂર્વની વાતનું મરણ થતાં નિકય થશે કે આતો માળિયદ્રા ની પ્રતિકૃતિ છે. પ્રમાવિક મૂર્તિને નમસ્કાર કર્યો મનમાં અનેક આશાઓ હતી, તેની સિદ્ધિ અર્થે સ્તવના કરીને ઓટલા આગળ બેસી કંઈક મનમાં ચિંતવે છે, એટલામાં તેની પાસે મrળમાને પુજારો આ, તેણે શેઠનું નામ પુછયું. શેઠે નામ જણાવ્યું. પૂજારીએ શેઠની આગળ વીરનો મહિમા ગાવા માંડે. હે શેઠ આ વીરનું પુરેપુરું સાચ છે. અમુક મનુષ્યને સર્પ કરડે હતો, પણ તેમના ઓટલા આગળ લાવીને વીરની જય બેલાવી કે તુરત ઉતરી ગયે. ઘણા યતિ વીરની આ રાધના માટે અત્રે આવે છે. અનેક પ્રકારના રોગીઓના રોગ પણ ખરી શ્રદ્ધાથી સ્તુતિ કરતાં નાશ પામે છે. કેઈને તે વર આરાધતાં પ્રત્યક્ષ દર્શન થાય છે. અને તેનાં કાર્ય કરે છે. એટલું કહી પૂજારી માની રહ્યા. શેઠના મુખ ઉપર નવું નુર આવ્યું. શરીરમાં બળ આવ્યું હોય, તેમ પૂજારીને જણાયું, અને ઉઠયા. માળિમદ્ર ની સામા ઉભા
For Private And Personal Use Only