________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૬ )
તે સર્વગુણપાયને કાર્યધર્મ છે. તંત્ર જીવદ્રવ્યનું સ્વદ્રવ્ય પ્રદેશ ગુણના સમુદાય દ્રવ્ય છે, જીવનાં અસંખ્યાત પ્રદેશ છે, તે ક્ષેત્ર છે. તથા જીવના પર્યાય મધ્યે કારણ કાયાદિના જે ઉત્પાદન્યય છે તે વાય છે. તથા આત્માના ગુણુપર્યાયને કાર્ય ધર્મ તે સ્વમાય છે. એમ સ્વદ્રવ્યાક્રિક ચતુષ્ટયપણે જે પરિણમે છે, તે દ્રવ્યની અતિતા જાણવી. દ્રવ્યના અસ્તિ સ્વભાવ છે, તે અન્યધર્મપણે પરિણમતા નથી સર્વ દ્રવ્ય સ્વદ્રવ્યાક્રિક ચતુષ્ટયની અપેક્ષાએ આસ્તવમાય છે તેથી જીવદ્રવ્ય છે. તે અજીવપણે પરિણમતું નથી. તથા એક જીવ છે, તે અન્યજીવપણે પરિણમતા નથી. તેમ ધર્મદ્રવ્ય, તે અધર્મરૂપે પરિણમતુ નથી, અને અધર્મેદ્રવ્ય, તે ધર્મપણે પરિણમતુ નથી. તથા જીવના એક ગુણ છે, તે અન્યગુણપણે પરિણમતા નથી. જ્ઞાનગુણમાં જ્ઞાનની અતિતા છે, અને જ્ઞાનમાં દર્શનાદિક ગુણુની નાસ્તિતા છે. ચક્ષુ દર્શનમાં અચક્ષુ દર્શની નાસ્તિ છે, અને ચક્ષુદર્શનની અસ્તિતા છે. તથા એક ગુણુના પયાય અનંતા છે. અને સર્વ પર્યાય ધમૈં સરખા છે. પણ એક પર્યાયના ધર્મ બીજા પર્યાયમાં નથી. અને બીજા પચાયના ધર્મ છે, તે પ્રથમપર્યાયમાં નથી. માટે સર્વદ્રવ્ય પોતાના ધર્મ અસ્તિ છે. इति अस्तिस्वभाव स्वरूपं,
अन्यजातीयद्रव्यादीनां स्वीयद्रव्यादिचतुष्टयतया व्यवस्थि
For Private And Personal Use Only