________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ર૭) જે કઈ મહા શત્રુ નથી માટે અજ્ઞાનને નાશ કરી સ
જ્ઞાન પ્રાપ્ત કરી ધર્મક્રિયા કરવાથી કર્મને નાશ થાય છે. દુર્લભ વસ્તુ જ્ઞાન છે, તે તે જ્ઞાન જ્ઞાનવિન પ્રાપ્ત થતું નથી. પંચમકાળમાં પ્રસંગોપાત દુર્લભ અને દુજ્ય વસ્તુ કઈ છે, તે દુહાથી બતાવે છે.
|| દુદ્દા | सम्यग् ज्ञानी दोहिला, दुर्गम ज्ञानी पन्थ; दृष्टिराग दुःत्याज्यछे, दुर्गम ज्ञानी ग्रन्थ. ॥१२॥ श्रद्धा सद्गुरु दुर्लभा । दुर्लभ सत्य विवेक; ગમગ વાળી જ્ઞાનની ! વીરા છે. ||૧૩૩
ભાવાર્થ–સમ્યજ્ઞાનિ મહાત્માઓ દુર્લભ છે જ્ઞાનીસદ્ ગુરૂ વિના તવરવરૂપનું જ્ઞાન થતું નથી. શ્રી સર્વ કહેલે મોક્ષમાર્ગ પણ દુખે કરી જણાય એવે છે. તેમ દષ્ટિરાગને ત્યાગ કરે દુઃત્યાજ્ય છે, જગતમાં અજ્ઞાનતઃ સર્વત્ર દષ્ટિરાગનું સામ્રાજય અખંડ પંચમકાલમાં પ્રવૃત્તિ રહ્યું છે અહો દષ્ટિરાગ રૂપવિષધર એવો તે બળવાન છે કે, જેને તે કરડે છે, તેને કશું સત્ય સૂઝતું નથી. ધતુરભક્ષકને જેમ સર્વત્ર પીળું દેખાય છે, તેમ દષ્ટિરાગને પોતે જે માન્યું તે સારૂ દેખાય છે. પિતાની બુદ્ધિથી જાશ્યા વિના જે ઉપર રાગ થઈ ગયે, તે પ્રાણાતે પણ
For Private And Personal Use Only