________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪૧ )
થતી નથી કારણકે સ્થિતિવિના કટક, અને કુંડલરૂપ ૫ચાયનીજ સિદ્ધિ થતી નથી. કાઇ કહેશે કે, સ્થિતિરૂપ દ્રવ્ય માનીશું તે તે પણ અનુભવ વિરૂદ્ધ છે. કારણકે એક આત્મા, દેવતા, મનુષ્ય તિર્થંકનારકી વગેરે પયાચાને ધારણ કરે છે, તે આત્માને એકાંત ધ્રુવ માનતાં સિદ્ધ થશે નહી”, તથા એકજ મૃત્તિકા, ઘટ, કાઠી, સરાવળાંરૂપ અનેક આકારને ધારણ કરે છે, તેની વૃત્તિકાને એકાંત ધ્રુવ માનતાં સિદ્ધિ થશે નહી' માટે ઉત્પાદ, વ્યય, પ્રબ્ય યુક્ત દ્રવ્ય કહેવાય છે. છ દ્રવ્યમાં સમયે સમયે ઉત્પાદ, વ્યય, ધ્રુવતા વ્યાપી રહી છે. ષદ્ભવ્ય, નવતત્વ વિગેરેના જ્ઞાન વિના સમ્યકત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. અને જ્ઞાનિવના અજ્ઞાનીનું ક્રિયાકાંડ કષ્ટ નિષ્ફળ જાય છે. તથા પ્રવચન સારોદ્વારમાં કહ્યું છે કે
|| ગાથા | जो जाइ अरिहंते दव्वगुणपज्जवंतेहि
सो जाइ अप्पाणं मोहो खलु जाहि तस्स लयं ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ:—જે ભવ્યદ્રવ્યગુણ પચાયથી અરિહંતને જાણું છે, તે ભવ્ય પોતાના આત્માને જાણે છે. અને તેને મારુ ક્ષય થાય છે. ઇત્યાદિ જ્ઞાનમાહાત્મ્ય જાણીને સભ્યજ્ઞાનપ્રાપ્તિ માટે બહુ પ્રયત્ન કરવો. ગીતા
ગુરૂની -
For Private And Personal Use Only