________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૯) પણ લાકડાના કડાને પકડે છે, તે તે કદી મૂકતું નથી. તેમ દષ્ટિરાગીને રાગ જ્યાં લાગ્યું હોય છે, ત્યાંથી છૂટતે નથી. હિરાગી પુરૂષથી સત્યદેવ, સત્યગુરૂ, અને સત્યધર્મ રોગ કરી શકાતો નથી. કોઈએ ગદ્ધાનું પુચ્છ પકડયું તે લાતો વાગે તો પણ તે મૂર્ખ મૂકતા નથી, તેમ દષ્ટિરાગીએ જે અંગીકાર કર્યું તે તેનાથી મૂકાતું નથી. દષ્ટિરાગી પુરૂષ ન્યાયથી સત્યપરીક્ષક બનતો નથી. વર્ગ્યુસદાવ ધ વ. સ્તુને સ્વભાવ છે તેજ ધર્મ છે, અર્થાત્ આત્માને સ્વભાવ છે તે ધર્મ છે. આત્માને ધર્મ અરૂપી છે, તેમ જાણે નહીં, જાણે અને જડમાં ધર્મની બુદ્ધિ એકાંતે રાગથી રાખે તે પણ દષ્ટિરાગી છે. સદ્ ગુરૂ સત્ય વસ્તુ સમજાવે, પણ તેને કુ ગુરૂના દષ્ટિરાગથી વિશ્વાસ બેસે નહીં. હલાહલ વિષના સમાન દષ્ટિરાગ છે. સત્ય તપ્રદેશ શ્રી સદ્ ગુરૂ ઉપર પ્રેમ, ભક્તિ, સુરાગ વિના તથા પકડી શ્રદ્ધા વિનાં તેમનાં ઉપદેશ વચને બીલકુલ અસર કરી શકતાં નથી. માટે અવશ્ય સદ્ ગુરૂ ઉપર રાગ ધારણ કરે. સુરાગ પણ ગુણ ઠાણાની હદે નાશ પામે છે, જ્ઞાનિના ગ્રન્થમાં કથિત સૂકમ તત્વસ્વરૂપ પણ દુખે કરી જાણે શકાય છે. સદ્ગુરૂ વિના સૂફમતત્ત્વની ગમ યથાર્થ પડતી નથી. જ્ઞાનિગીતાર્થ સદ્ ગુરૂના વચનામૃત પાનથી, સત્યમાર્ગમાં સૂર્યના જે પ્રકાશ પડે છે. એક ગામથી બીજે ગામ જવું હોય
For Private And Personal Use Only