________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪ર૪) વ્યવહારમાં પર્યાયરૂપ આકૃતિની જરૂર પડે છે. દુનીયાને વ્યવહાર છે, તે વસ્તુના પર્યાયથી છે. પણ દ્રવ્યથી નથી માટે બેનય સાપેક્ષપણે મળવાથી એક વસ્તુની સિદ્ધિ થાય છે. પર્યાયથી દ્રવ્ય ભિન્ન નથી, અને દ્રવ્યથી પર્યાય ભિન્ન નથી. ૩૨ સમ્મતિ સર્જે,
સર્વ પન્નવાવિયાં વસત્તા જ પળવા નષ્યિ | उपाय ठिइ भंगा हंदि दविय लवणं एयं ।। १ ।।
ભાવાર્થ–પર્યાયરહિત દ્રવ્ય નથી, અને દ્રવ્યથી રહિત પર્યાય નથી, ઉત્પાદ રિથતિ અને વ્યય છે લક્ષણ જેનું, એવું દ્રવ્ય જાણવું. સુવર્ણનું કટક એટલે કડું બનાવ્યું, અને કડુ ભાગીને હાર બનાવ્યું. તેમાં કટકને
વ્યય અને હારના ઉત્પાદ અને સુવર્ણની ધ્રુવતા એમ એ ત્રણ લક્ષણ એક સુવર્ણરૂપ દ્રવ્યમાં વ્યાપી રહ્યાં છે. ઉત્પાદ છે તે કથંચિત્ સ્થિતિ વિનાશ રૂપ છે. અને વિનાશ પણ સ્થિતિ ઉત્પત્તિરૂપ છે. અને સ્થિતિ પણ ઉ. ત્પાદવ્યય રૂ૫ છે. જો સતિતત્ત થા– भावस्योत्पादः स्थितिविनाशरूपः विनाशोऽपि स्थित्युत्पत्ति रूपःस्थितिरपि विगमोत्पादात्मिका कथंचिदभ्युपगंतव्या । ઉત્પાદ વ્યય બે દ્રવ્યનું લક્ષણ કહેતાં પણ દ્રવ્યની સિદ્ધિ
For Private And Personal Use Only