________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨)
|| ઋોવા ! तात्विकः पक्षपातश्च भावशून्या च या क्रिया अनयोरंतरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥ १ ॥
જ્ઞાનરહિત જે શુભકિયા અને કિયા રહિત જે શુભ જ્ઞાન એ બેનું અંતર સૂર્ય અને ખાત (આગીયે) જેટલું છે. જ્ઞાન તે સૂર્યસમાન અને કિયા તે ખાતસમાન છે. તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે–ચથr
I માથા || सूइ जहा समुत्ता णणस्सइ कयवरंमि पडिआवि इय जीवोवि समुत्तो पणरसइ गओवि संसारे ॥ १ ॥
સૂત્રમાં પરોવેલી સોય કચરામાં પડેલી હોય તે પણ નષ્ટ થતી નથી; અથાત્ જડે છે. તેમ જ્ઞાન સહિત જીવ પણ સંસારમાં જાય તે પણ નષ્ટ થતો નથી. અને ચાત્ મુક્તિ સન્મુખ થઈ મુક્તિ પદ પામે છે. જ્ઞાન છે તે સમકિત સહિત પ્રાપ્ત થાય છે, માટે તે પામ્યાબાદ મિથ્યાત્વમાં આવે તે પણ એક કડા કેડી સાગરેપમ ઉપરાંત કર્મબંધ જીવ કરતા નથી. તથા મહાનિશીથમાં જ્ઞાનગુણને અપ્રતિપાતિ કહે છે, તથા બૃહત્ ક૯૫ ભાષ્યમાં શ્રુતજ્ઞાની અને કેવળજ્ઞાનીને સરખા કહ્યા છે. તેની ગાથા
For Private And Personal Use Only