________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦)
હાત્માઓ આત્મધ્યાનમાં તલ્લીન થાય છે, યાન ધ્યાનમાં મેત્તા ક્ષચોપરામના મૅક્સ પ્રત્યેક જીવેાને વિચિત્ર પ્રકારના જ્ઞાનના ક્ષયાપશમ પ્રગટે છે, તેથી સર્વ જીવ પોતાને જેવું જેવું ક્ષયાપથમ જ્ઞાન હાય, તદનુસારે ધ્યાન કરી શકે છે. સમ્યજ્ઞાનના પ્રભાવથી ધ્યાનમાં આનંદ પ્રગટે છે, અને તેથી વિકલ્પ સકલ્પનિત મેઢ રહેતા નથી. જે સભ્યજ્ઞાન વિના એકાંત ક્રિયાકાંડથી મુક્તિ માને છે, તેને હિતશિક્ષા આપે છે.
॥ દુહા ॥
सम्यग्ज्ञान विना मुधा क्रियाकाण्डनुं कष्ट | सहेतो तत्त्व न पामतो धर्म विना ते भ्रष्ट ॥ १३१ ॥ ભાવાર્થ:~~~સમ્યજ્ઞાનની પ્રાપ્તિવિના, ફ્રગટ ક્રિયાકાંડનુ કષ્ટ છે. અજ્ઞાની કક્રિયાથી અનેક પ્રકારના ઉપગ સહન કરે, તાપણ આત્મતત્વની પ્રાપ્તિ કરી શકતા નથી. કારણ કે જ્ઞાનવિના . આત્મિકધર્મ આળખી શકતા નથી. અને આત્મિકધર્મ વિના તે ભ્રષ્ટ જાણવા. જ્ઞાનીની ક્રિયા સવિ લેખે એમ કહ્યુ છે. વળી કહ્યું છે કેनाणेण य मुणी होइ न मुणी अरण्णवासेन - ज्ञानेन च નિર્માત ન મુનિઃ ગળ્વવામેન જ્ઞાનથી સુનિપણુ પ્રાસ થાય છે, પણ કંઈ અરણ્યમાં વાસ કરવાથી મુનિપણુ‘પ્રાપ્ત થતું
For Private And Personal Use Only