________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧). કરવા ભવ્યજી એકાંત જંગલમાં ધ્યાન કરે છે. નિર્જનસ્થાનમાં કોઈ આત્મધ્યાન કરે છે. કેઈ આત્મસુખને માટે સદ્ગુરૂદ્વારા તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરે છે, કેઈ પરમામાની ભક્તિ કરે છે. કોઈ આત્મસુખાર્થે આત્માના અસંખ્યાતપ્રદેશમાં દ્રષ્ટિ વાળી હું પિતાના રવરૂપમાં છું. એમ દ્રઢ રિયર ઉપગ રાખીને વિચારે છે. આ જગમાં હું કોણ છું, શરીર નથી, મન નથી, વાણું નથી, ઈન્દ્રિયે નથી, કુટુંબ નથી, ત્યારે અહે આજદીન પર્યત ફેગટ અહં પરવસ્તુમાં મેં ધારણ કર્યું, હવે તે હું બાહ્ય દેખાતા પદાર્થમાં નથી, એમ નિશ્ચય કર્યો. હું તે અસંખ્યાત પ્રદેશરૂપ આત્મવ્યક્તિ છું એમ વિચારતાં માયા વાસના છુટી જાય છે. આ યુક્તિનો ભવ્યજીએ અનુભવ કર. અનેકાંત આત્મસ્વરૂપ અનુભવ જ્ઞાનગમ્ય છે. એવા આત્મસ્વરૂપમાં કંઈ પણ વાદવિવાદ રહેતા નથી. જેને આત્માની રૂચી પ્રગટી છે, આત્મ જિજ્ઞાસુ પકે થયો છે, તે આત્માને ઓળખે છે. નાસ્તિક વિના સર્વ દર્શન આત્માને સ્વીકારે છે. આત્મજ્ઞાનની અંદર સર્વ જ્ઞાન સમાય છે. આત્મા માટે કંઈ પણ વિવાદ સ્થાન નથી. જેઓની મિથ્યા બુદ્ધિ છે, તેવા અને એકાંત દષ્ટિથી વાદવિવાદ પ્રગટે છે. અનેકાંત દૃષ્ટિથી આત્મસ્વરૂપ જાણતાં, માધ્યસ્થ ભાવના પ્રગટે છે. અને તેથી ભવ્ય મ
For Private And Personal Use Only