________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૭) ને આછાદન કરનાર કર્મ ખરી જવાથી ગુણ પ્રકાશે છે. આત્મગુણના ઉપગમાં એવા સ્થિર થઈ જવું કે, પંચુંન્દ્રિ બાહ્યના વિષયને ગ્રહે છે કે નહિ તેની ખબર પણ રહે નહીં. જેમ એક સની દુકાને બેસી સુવર્ણ સુમઘાટ ઘડતે હતો. તેની આગળથઇને રાજાની સેના ચાલી. ગઈ. પણ તેણે દેખી નહિ–જાણી નહીં, તેમ આપયોગમાં એવા રિથર થઈ જવું કે, બાહ્યના વિષય બીલકુલ ભાન ભૂલાય-એમ પ્રતિદિન સ્વગુણોના ધ્યાનમાં ઉપગ લાગતાં (ચઢતે ભાવે જાગશે; વિરાનંવ મેષ) ચઢતે ભાવે ચિદાનંદની મેજ પ્રગટ થશે. અન્તરમાં આ-- નંદની લહેરી પ્રગટ થશે. જેમ કૂપ ખોદતાં, તળીયે જલની શેરે પ્રગટે છે. તેથી સિદ્ધ થાય છે કે, હવે જલ આવ્યું, તેમ અત્ર પણ આત્મગુણનું ધ્યાન કરતાં, અનુભવ
ગે આનંદની લહેરી પ્રગટે છે તેથી સિદ્ધ થાય છે કે એ આનંદની ખુમારી આત્માના ઘરની છે. આત્મા વિના આનંદની જ અન્યદ્રવ્યમાં નથી. જે યેગી મુનિવર ધ્યાન કરે છે, તેમને આત્માના આનંદની ખુમારી પ્રાપ્ત થાય છે. તેથી તેમના ચહેરા ઉપર પણ આનંદની છાયા છવાઈ જાય છે. તેથી તેવા ધ્યાનીચેગિ દુનીયાના સંબંધથી ન્યારા રહી આત્મધ્યાન કરી અન્તરનું સુખ જોગવે છે. દુનીયાના સંબંધમાં આવતાં બાહ્ય વિષયમાં ચિત્ત ભળવાથી, આત્મિક
For Private And Personal Use Only