________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨૬ )
શ્રુતજ્ઞાન,
બહુ
પાસના કરવી. જ્ઞાનનુ કારણ જે તેના ભાવ ધારણ કરશેો. શ્રી ટાણાંગસુત્ર તથા ભગવતી સુત્રમાં ૧ વાંચના, ૨ પૃચ્છના, ૩ પરાવર્તના, ૪ અનુપ્રેક્ષા, ૫ ધમકથા ઈત્યાદિનું ફળ મોક્ષ કહ્યું છે. સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીયકર્મનો નાશ કરે છે. અને વાચનાથી તીર્થ ધર્મ પ્રવર્તે છે, અને મહાનિર્જરા થાય છે. પૃચ્છાથી સૂત્ર તથા અર્થની શુદ્ધિ થાય છે. અને તેથી મિથ્યાત્વમેહનીયના નાશ થાય છે. અનુપ્રેક્ષા એટલે અર્થ વિચારતાં સાત કર્મની સ્થિતિના રસ પાતળા કરે. અનંત સસાર ખપાવીને અલ્પભવ બાકી રાખે. શ્રુત જ્ઞાનના આરાધનથી અજ્ઞાનને નાશ થાય છે. ભવ્યજીવોને જ્ઞાનનેજ આધાર માટે છે. હ્યુ છે કે
|| ગ |
कथ्थ अम्हारिसा पाणी दुसमा दोस दूसिया हायणाहा कह हुंता न हुंतो जइ जिणा गमो ॥ १ ॥
હે ભગવંત જો તમારાં કહેલાં સ્ટાદ્વાદ આગમનહાતતા દુઃષમ દોષથી દૂષિત એવા અમારા સરખા પામર અનાથ જીવાની શી ગતિ થાત? જે જીનાગમ નહેાત તે ખરાબ તિ થાત. પ'ચમકાલમાં આગમના આધાર છે. માટે શ્રુત અને શ્રુતજ્ઞાનીના બહુ વિનય કરવો. અજ્ઞાનના
For Private And Personal Use Only