________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૫) ભાવઘટ ઈચ્છાય છે, પણ બાકીના નામઘટ, સ્થાપનાઘટ, દ્રવ્યઘટ, એ ત્રણ ઘટને શબ્દનય ઘટ માનતા નથી. ઘટશદના વાચાર્ય સંકેતને આ નય ઘટ કહે છે, ઘટધાતુ ચેષ્ટા કર્તાને ઘટ કહે છે, રૂજુસૂત્રનય ચારનિક્ષેપા સંયુક્તને ઘટ માને છે. અને શબ્દનય ભાવઘટને ઘટ માને છે. એટલે વિશેષ છે. શબ્દના અર્થની જ્યાં સિદ્ધિ હોય, તેને નેજ શબ્દનય વસ્તુ કહે છે, રૂજુ ત્રનયના મતથી, સામાન્યઘટ પ્રહાયે. અને શબ્દનયથી માવજે અતિધર્મ, તથા અમાર, જે નારિતધર્મ, તે સર્વ સંયુક્તને વસ્તુ કહેવાય છે, વસ્તુને શબ્દથી બોલાવતાં, સાત ભાગે બેલાવવી માટે એ સપ્તભંગી જેટલાજ શબ્દનયના ભેદ જાણવા. અત્ર પ્રસંશાનુસાર સપ્તભંગીનું સ્વરૂપ કહે છે, સક્ષમ ૧ રચારિત પ્રથમ ભંગનું સ્વરૂપ કહે છે,
स्वद्रव्यादिचतुष्टयेन व्याप्यव्यापकादिसंबंधिस्थितानां स्व परिणामात् परिणामांतरागमनहेतुः वस्तुनः सद्रूपतापरिणतिः તિવમાવઃ ||
પિતાના દ્રવ્યાદિક ચાર ધર્મને જેમાં વ્યાપકપણે છે, તેને આરતāમાર કહે છે. દ્રવ્ય તે ગુણપયસમુદાયને આધાર છે. ત્ર તે પ્રદેશરૂપ છે. સર્વ ગુણપસ્થયની અવસ્થાને રાખવાપણું–જે જેને રાખે છે તેનું ક્ષેત્ર છે. ૪ તે ઉપાઠવ્યય ધ્રુવપણે વર્તન છે. માત્ર ૨૫
For Private And Personal Use Only