________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૦ ) સર્વ દ્રવ્યમાં છે, તે તથા રીત્યા સહવા. તે દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે શોખ હેઠ, ગાબડ, કઠ, કપાલ, તલ, કુક્ષિપેટે, બુન, પહોળા ઈત્યાદિ સ્વપર્યાયથી ઘટ સત્ છે. તે ઘટને વ પર્યાયે છતાપણે અર્પિત કરીએ ત્યારે કુંભ કુંભ ધમેં ના કહેવાય છે. પણ અછતાદિક ધર્મની છતિ સાપેક્ષ રાખવાને સ્થાત પૂર્વક મરત ભંગ કહે. રાત મતિયા એ પ્રથમ ભંગ જાણવે. તથા જીવજ્ઞાનાદિકગુણે કરી અરિત છે. માટે જીવમાં જ્ઞાતિજ્ઞા, એ પ્રથમ ભંગ જાણવો. પટમાં રહેલા ત્વઃ જે શરીરની ચામડીને ઢાંકે, લાંબે પથરાય, ઈત્યાદિ પચાય તે ઘટના પર્યાય નથી, પટના પર્યાય છે. ઘટમાં પટના પર્યાયની નારિત છે. તેથી એ પર્યાયને સત્તરમાવ છે. ઘટના પર્યાય નથી. પરપર્યાયની અપેક્ષાએ પદ ૩ત્ત છે. એમ જીવમાં પણ અચેતન દ્રવ્ય મૂર્ત પર્યાયની નાતિ છે. તેથી ધાતુનાત એ બીજો ભંગ જાણવે. કેમકે પરપર્યાયની નાસ્તિતાનું પરિણમન દ્રવ્ય મળે છે. બીજા ભંગમાં છતા ધર્મની સાપેક્ષતા રાખવા માટે ચા પદ કહ્યું છે ઈતિદ્વિતીય ભંગ.
तथा सर्वो घटः स्वपरोभयपर्यायैः सद्भावासद्भावाभ्यां सत्त्वासत्त्वाभ्यामर्पितो युगपद् वक्तमिष्टो अवक्तव्यो भवति स्वपरपर्यायसत्त्वासत्त्वाभ्याएकैकेनाप्यसांकेतिकेन शब्देन सर्वस्यापि तस्य वक्तमशक्यत्वादिति एवं जीवस्यापि सत्त्वासत्त्वाभ्या
For Private And Personal Use Only