________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) स्यात् अवक्तव्यं ॥५॥ स्यात एकं अवक्तव्यं ॥६॥ स्यात् अनेकं अवक्तव्यं ॥ स्यात् एकानेक युगपत् अवक्तव्यं ॥ તથા નિત્ય અનિત્યમાં સપ્તભંગી યથા.
? स्यात् नित्यं २ स्यात् अनित्यं ३ स्यात् नित्यानित्यं ४ स्यात् अवक्तव्यं ५ स्यात् नित्यं अवक्तव्यं ६ स्यात् अनित्यं अवक्तव्यं ७ स्यात् नित्यानित्यं युगपत् अवक्तव्यम्.
એમ ભેદભેદ વિગેરેની અનંતિ સપ્તભંગી થાય છે. એમ શબ્દનયનું પ્રસંગોપાત વર્ણન કરતાં સહભંગીનું સ્વરૂપ કહ્યું છે. શ દનય છે, તે ભાવનિક્ષેપાયુક્ત વરતુનું ગ્રહણ કરે છે. રૂનું સૂત્ર નથી સામાન્યપણે ઘટનું ગ્રહણ કર્યું, અને શબદનયથી સદભાવ વિગેરે અનેક ધર્મ વિશિષ્ટ ઘટનું ગ્રહણ થાય છે. આગમચારમાં નામ સ્થાપના દ્રવ્યભાવ એ ચાર નિપા શબદનયના કહ્યા છે. નયચક્રમાં ભાવનિપાનું ગ્રહણ કર્યું છે. પ્રસંગોપાત ભાવનિપાનું સ્વરૂપ જણાવતાં ચાર નિપાનું કિંચિત્ સ્વરૂપ બતાવવામાં આવે છે. વસ્તુનું કોઈ પણ સંકેતિક નામ પાડવું તે ના નિક્ષે છે. કોઈ પણ વસ્તુની તેના જેવા આકારપણે વા જુદી રીતે પણ કોઈ પણ વસ્તુમાં સ્થાપના કરવી તે સ્થાપના નિક્ષેપ જાણ. નામ નિક્ષેપયુકત સ્થાપનાનિક્ષેપ હોય છે. સ્થાપનાના બે ભેદ છે. ૨ વમવથાપના ૨ ગરમાવસ્થાપના તથા નામ આકારે સહિત હોય, તથા
For Private And Personal Use Only