________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬)
શેષ ધર્મના ગ્રાહક છે. માટે તે અરૂપવિષયી છે. અને યુવહાર બહુવિષયી છે. કારણ કે રૂજીસૂત્રથી વ્યવહાર ત્રિકાલ વિષયી છે. રૂજુસૂત્ર વર્તમાન વિશેષધર્મને ગ્રહે છે, અને શબ્દનય કાલાદિવચન લિ‘ગથી વહેચતા અર્થને ગ્રહે છે. અને રૂજીસૂત્રનય વચનલિંગને ભિન્ન પાડતા નથી. તે માટે રૂજુસૂત્રથી શબ્દ અલ્પવિષયી છે. શબ્દ કરતાં રૂજીસૂત્ર બહુવિષયી છે, શબ્દનય ઈન્દ્રરૂપ એક પયાયને ગ્રહતાં, શત્રુ, વજી, પુરંદર, શચીપતિ વિગેરે ઇન્દ્રવ્યક્તિબાધક સર્વ પચાયને ગ્રહે છે, અને સમભિરૂઢનય જે ધર્મ વ્યક્ત છે, તેજ વાચક પયાયને ગ્રહે છે. માટે શબ્દથી સમભિરૂઢનય અલ્પવિષયી છે. એવ’ભૂતનય પ્રતિસમયે ક્રિયાભેદે ભિન્નાર્થપણે માનતા અલ્પ વિષયી છે. માટે એવ‘ભૂતથી સઅભિરૂઢ મહુવિષયી છે. જે નયવચન છે, તે પોતાના નચના સ્વરૂપે અસ્તિ છે. અને તેમાં પરનયના સ્વરૂપની નાસ્તિ છે. સર્વ નયમાં સ્વનયસ્વરૂપ અસ્તિતા, અને પરનય સ્વરૂપની નાસ્તિતા વર્તી રહે છે. તેથી ભિન્ન ભિન્ન નય વર્તે છે. જો એવભૃતનયમાં સમભિરૂઢનયની નાસ્તિતા નહીં માનવામાં આવે, તો એવભૂત તે સમભિરૂઢનય કહેવાય, એ દોષ લાગે તથા એવભૂતથી સમભિરૂઢનુ સ્વરૂપ ભિન્ન રે નહીં, ઇત્યાદિ દોષો આવે, માટે વિધિપ્રતિષેષે કરી નયામાં સસભગી માનતાં, સર્વ દેષ પરિહારપૂર્વક પ્રત્યેક
For Private And Personal Use Only