________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( vex )
*નય, સમભિત, અને એવભૂત એ ત્રણ શુદ્ધ નય
કહેવાય છે.
એ સાત નયમા સામાન્ય વિશેષ એને માને છે. તથા સગ્રહનય સામાન્યને માને છે. તથા વ્યવહારનય વિશેષને માને છે. અને રૂજીસૂત્ર વિશેષ ગ્રાહક છે. એ ચાર નય દ્રવ્યાથાવલંબી છે. અને શબ્દાદિક ત્રણ નય વિશેષના ગ્રહણ કરનાર પાયાથિક ભાવનય કહેવાય છે. શબ્દાર્દિક ત્રણ નય છે, તે પ્રત્યેક વસ્તુના નામ, સ્થાપના, દ્રવ્ય, એ ત્રણ નિક્ષેપાને માનતા નથી. એક ભાવનિક્ષેપાનેજ માને છે. તિન્દ્ર સનયાળ અવશ્યુ શબ્દાર્દિક ત્રણ નયમાં ત્રણ નિક્ષેપા અવસ્તુરૂપ છે, એમ શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં કહ્યું છે, એ સાત નયને પરસ્પર સાપેક્ષપણે ગ્રહે, તે સમકિતી જાણવા. અને એકાંતે નય ગ્રહણ કરે, તે મિથ્યાત્વી જાણવા.
पूर्वपूर्वनयः प्रचुरगोचरः परास्तु परिमितविषयाः सन्मात्र गोचरात् संग्रहात् नैगमो भावाभावभूमित्वात् भूरिविषयः वर्तमानविषयात् ऋजुसूत्रात् व्यवहारः त्रिकालविषयत्वात् बहुवियः कालादिभेदेन भिन्नार्थीपदर्शनात् भिन्नात् रुजुसूत्रविपरीतत्वात् महार्थः प्रतिपर्यायमशब्दमर्थभेदमभीप्सितः समभिरूढात् शब्दप्रभूतविषयः प्रतिक्रियां भिन्नमर्थ प्रतिजानात् एवंभूतात् सबभिरूढः महान् गोचरः नयवाक्यमपि स्वविषये प्रवर्तमानं
For Private And Personal Use Only