________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨) त्मिका इत्येवमर्थ शब्देन नैयत्ये स्थापयतीत्यर्थः इत्येवमुभयं विशेषयति शब्दार्थो नार्थः शब्देन नैयत्ये स्थापयतीत्यर्थः एतदेवाह यदा योषिन्मस्तकारूढचेष्टावानर्थो घटशब्देनोच्यते स घट लक्षणोर्थः स च तद्वाचको घटशब्दः अन्यदा तु वस्त्वंतरस्यैव तचेष्टाभावादघटत्वं घटवनेश्थावाचकत्वमित्येवमुभयविशेषक : एवंभूतनय इति॥
ભાવાર્થ –એવંભૂતનયનું સ્વરૂપ કહે છે. જેમ જ ધાતુને અર્થ ચેષ્ટા છે. અને ચેષ્ટા જેમાં પામીએ તેને ઘટ કહેવાય છે. ઈત્યાદિ રૂપે શબ્દનયને અર્થ કહે છે. જે વિદ્યમાનપણે શબ્દના અર્થને ઉલ્લંઘીને વર્તે તે તે શબ્દને વાચ્ય નથી. અને જેમાં શબ્દાર્થત્વ પમાય નહીં, તે વસ્તુ કહેવાય નહીં. માટે જે શબ્દાર્થમાંથી એક પર્યાચપણ ન્યૂન હોય એવંભૂતનય તેને ગ્રહે નહીં. માટે શબ્દનય તથા સમભિરૂઢનયથી, એવંભૂત તે વિશેષાંતર છે.
એવંભૂતનયાનુસારે લલનામસ્તકે ચઢયે હોય, તથા જલ આણવાની ક્રિયાને નિમિત્ત, માર્ગે આવતાં ઘટછા કરતો હોય, તે ઘટ કહેવાય છે. પણ ઘરના ખૂણામાં પડેલા ઘટને એવંભૂતનય ઘટ કહે નહીં. કેમકે તે જલાવરણાદિ ક્રિયાને કરતું નથી. તથા અર્થને પ્રગટ કરે તેને વ્યંજન કહે છે. વ્યંજન તે વાચક શબ્દ છે. શબ્દ અર્થને કહે,
For Private And Personal Use Only