________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯)
સિદ્ધ સમાન છે, એમ કહ્યુ' શબ્દનયના મતે શુદ્ધ શુકલ ધ્યાન નામાક્રિક નિક્ષેપે સહિત તે સિદ્ધ છે. ત્યારે સમભિ રૂઢનય કહે છે કે, કેવલજ્ઞાન, કેવલ દર્શન, યથાખ્યાત ચારિત્ર, ઇત્યાદિ ગુણ સહિત તેરમા ગુણ ટાણે વર્તનારા કેવલી સિદ્ધ જાણવા. તેરમા ચઉમા ગુણુ ઠાણાના કેવલીને
આ નય સિદ્ધ કહે છે. અને એવ‘ભૂતનયના અભિપ્રાયથી સકલ કમ ક્ષય કર્તા, લેાકના અંતે બિરાજમાન, અÙગુણુસંપન્ન તે સિદ્ધ જાણવા. એમ સિદ્ધ ઉપર સાત નયના અવતાર કહ્યા.
પ્રશ્ન-એક વસ્તુમાં ભિન્ન ભિન્ન અભિપ્રાય વાળા સાત નય શી રીતે લાગી શકે?
ઉત્તર—ભિન્ન ભિન્ન અભિપ્રાયથી એક વસ્તુનું સ્વરૂપ કહેવામાં કોઈ જાતના વિવાદ પ્રાપ્ત થતા નથી. સમતિતર્કવૃત્તિમાં તે ઉપર દ્રષ્ટાંત આપ્યું છે, જેમ—
ગાથા.
पिउ पुत्तणत्तु भग्गय भाउण एगपुरिस संबंधो ॥ यसो एगस्सवि थ्थि सेसयाणंपि यो होइ ॥ | १ ||
ભાવાર્થ:—એક પુરૂષ છે તે પુત્રની અપેક્ષાએ પિતા કહેવાય છે અને તે ખાપની અપેક્ષાએ પુત્ર કહેવાય છે. અને તે માતાના પિતાની અપેક્ષાએ નમા કહેવાય છે અને
For Private And Personal Use Only