________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૩) સંપૂર્ણ અર્થ પામે, તેને વસ્તુ કહે, પણ ન્યૂનપર્યાયવાળી વસ્તુને વસ્તુ કહે નહીં. એમ એવંભૂતનયને મત છે. જેમ સામાન્ય કેવલી છે, તે ગુણોથી તીર્થકર સામાન છે, માટે સમભિરૂઢનય સામાન્ય કેવલને તીર્થંકર કહે છે. પણ એવંભૂતનય તે સમવસરણમાં બેઠેલા હેય, ચેત્રીશ અતિશય હાય, દેશના દેતા હોય, ચોસઠ ઈન્દ્ર પૂજતા હોય, તેને તીર્થકર કહે છે. ઈત્યાદિ એવંભૂતનય સ્વરૂપમ છે
એ સાત નયનું સ્વરૂપ કહ્યું, તેમાં નિગમના દશભેદ, તથા સંગ્રહના છ અથવા બારભેદ, તથા વ્યવહારના આઠ ભેદ, અથવા ચઉદ ભેદ છે. જુસૂત્રના ચાર અથવા છ ભેદ છે. શબ્દના સાત ભેદ, તથા સમભિરૂઢના બે ભેદ, અને એવભૂતને એક ભેદ, એમ સાતનયના ભેદ જાણવા. વળી એકેક નયના સો ભેદ ગણતાં સાતસે ભેદ થાય છે.
મુખ્યપણે નયના બે ભેદ છે. ૧ ઘાર્થિવા, અને ૨
યાર્થિવના, તેમાં દ્રવ્યાથિકના નિગમ, સંગ્રહ, વ્યવહાર, રૂજુસૂત્ર એ ચાર ભેદ છે. કેટલાક આચાર્ય વિકલ્પરૂપ રૂજુસૂત્રનય છે, માટે તેને માઘના કહે છે. તે મત પ્રમાણે દ્રવ્યાયિકના ત્રણ ભેદ થાય છે. શબ્દનય, સમભિરૂઢ, અને એવભૂત એ ત્રણ નય છે, તે પર્યાયાર્થિકના ભેદ સમજવા. મતાંતરે રજુસૂત્ર પણ પર્યાયાર્થિકને ભેદ છે. એ સાત નયમાં આઘના ચાર નય છે, તે અવિશુદ્ધ છે. અને શ
For Private And Personal Use Only