________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૬) પદ્રવ્યના અનંતગુણ પર્યાયની નાસ્તિ રહી છે. અતિ અને નાતિ સમકાલે રહી છે, માટે ગરિતનારત એ ત્રીજો ભંગ જાણો.
૪. અસ્તિ અને નાસ્તિ એ બે ભંગ એક સમયમાં છે, પણ વાણીથી સ્તિ શબ્દોચ્ચારણ કરતાં અસંખ્યાત સમય લાગે છે. તેથી નાસ્તિભંગ તે સમયે કહેવા નહીં. નાસ્તિભંગ કહેવાના કાલમાં ગણિતમંગ કહી શકાતું નથીઅસિતનું ઉચ્ચારણ કરતાં તે સમયે નારિતભંગ નહિં કહેવાથી નાતિનો મૃષાવાદ લાગે. તેમ નાસ્તિ કહેતાં અસ્તિ ને મૃષાવાદ લાગે. માટે એ બે ભંગ એક વા બે સમય, વિગેરે માં કહ્યા જાય નહીં–વચન અગોચર છે માટે ચોથે સ્થર રત અવશ્ય ભંગ જાણ.
૫ વરતુમાં અતિધર્મનું પણ અવક્તવ્યત્વ છે. માટે ચાર ચારિત વાક્ય નામને પંચમ ભંગ જાણો.
૬. તથા વસતુમાં નાસ્તિ ધર્મ પણ અઘરા છે માટે સ્થાનાન્તિ અવચ છ ભંગ છે.
૭. મસ્તિત્વ તથા વિ એ બે ધર્મ છે, તે એક સમયમાં વસ્તુમાં વર્તે છે. પણ તે અવશ્ય છે માટે રચાર આરિતનસતગુપત કાવતરા નામે સાત ભંગ જાણ.
એ સાત ભંગ એક તથા અનેકમાં પણ લાગે છે. सभ १ स्यात् एकं २ स्यात् अनेक ३ स्यात एकानेकं ॥४॥
For Private And Personal Use Only