________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૪ ) કરીએ અને એકદેશે પરપર્યાયનું અછતાપણું અર્પિત કરીએ. અને અન્ય દેશમાં સ્વપરરૂપ ઉભયપાથી સર્વાસત્ત્વવડે સમકાલમાં અસાંકેતિક અવકતવ્યરૂપ એક શબ્દથી ઉભયની વિવક્ષા કરતાં, ચાત્ અતિ નરિત સુરાપર્વ થી રૂપ સાત ભંગ થાય છે. એમ એક ધર્મમાં સહભંગી કહી. નયચકમાં ત્રીજો ભંગ થાત્ત લખે છે. તથા સંમતિતર્કના દ્વિતીયકાંડમાં પ્રાંતે સપ્તભંગીનું સ્વરૂપ લખ્યું છે, તેમાં પણ શા મવદા રૂપ ત્રીજો ભંગ કહ્યા છે. એક અનેકના ઉપર સપ્તભંગી લખી છે. યથા.
सामान्यविशेषात्मकत्वात् वस्तुनः चास्य सामान्यस्यैकत्वात् तद्विवक्षायां यदेव घटादिद्रव्यं स्यादेकमिति प्रथमभङ्गविषयः तदेव देशकालप्रयोजनभेदात् नानात्वं प्रतिपद्यमानं तद्विवक्षया स्यादनेकमिति द्वितीयभंगविषयः तदेवोभयात्मकमेकशब्देन यदाभिधातुं न शक्यते तदा स्यादवक्तव्यमिति तृतीय भंगविषयः इत्यादि.
શદ્ અવદા એ ત્રીજો ભંગ ટીકાકારે કહ્યો છે. એમ બે પુસ્તકમાં આ પ્રમાણે ત્રીજો ભંગ કહ્યા છે. નયચક તથા સંમતિ ટકામાં ચાર અવાજ ભંગને સકલા દેશમાં ગો છે. પણ સ્યાદ્વાદમંજરી. રત્નાકરાવતારીકા, આગમસાર, તથા શ્રી આત્મારામજી મહારાજકૃત તત્ત્વનિર્ણયપ્રાસાદ વિગેરે ઘણું.
For Private And Personal Use Only