________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
ગ્રંથામાં સ્વાત્ કાવ્ય ને ચેાથાભ’ગમાં ગણ્યાછે. ઠાણાંગસૂત્રમાં પણ ત્તય અવત્તÄ એટલે स्यात् અવરને ચાથાભગમાં ગયાછે. તથા રાજયાતિક, શ્લોકવાર્તિક, અસહ શ્રી વિગેરે દિગંબરી· ગ્રથામાં ચાત્ અવત્તાને ચાથાભગમાં ગણ્યાછે. અને તેને વિકલાદેશી કહ્યા છે. સત્ય તત્ત્વ કેવલીભગવાન્ જાણે, વા બહુશ્રુત જાણે, આગમસાર પ્રમાણે સસગીસ્વરૂપ-૩ રચાત્ તિ, ૨ ચાત્ નાસ્તિ, ३ स्यात् अस्ति नास्ति, ४ स्यात् अवक्तव्य, ५ स्यात् अस्ति अवक्तव्यं स्यात् नास्ति अवक्तव्यं ७ स्यात् अस्ति नाश्ति युगपत् अवक्तव्यम्.
૧ સ્થાન-એકાંતપણે સર્વ અપેક્ષાલેઇ જીવમાં રવદ્રવ્ય; સ્વક્ષેત્ર; સ્વકાલ; વભાવ એમ પોતાના ગુણ પર્યાયે ચસ્તિ છે—ષદ્ધપણુ રવદ્રવ્યાદિક ચતુષ્ટયની અપેક્ષાએ સ્તિ છે-ચાત એ પદથી ગણભાવે નાસ્તિભાવપણ અન્યા રહે છે-થાત્ એટલે કથાચિત્ સાપેક્ષપણે અતિ ૫હ્યુ છે.
૨ પરદ્રવ્યના દ્રવ્યાક્રિક ચતુષ્પ્રય છે તે જીવદ્રવ્યમાં નથી, અર્થાત્ પર દ્રવ્યની નાસ્તિતા જીવમાં વર્તે છે. માટે સ્થાનાાતિ ટ્વિતીય ભંગ જાણવા, રચાત્ શબ્દથી તિરા ગાણ ભાવે રહે છે.
૩. લવદ્રવ્ય માં અનત ગુણપયાયની મસ્ત છે, અને
For Private And Personal Use Only