________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૮ ) લક્ષણ પણ હોય, પણ ભાવપણું ન હોય તે વ્યનિક્ષેપ છે. જેમ અજ્ઞાની જીવ છે તે જીવના ઉપગાદિ ભાવવિના દિવ્ય જીવ છે. મgવો દä ઉપગવિના દ્રવ્ય એમ
શ્રી અનુગદ્વારા સૂત્રમાં કહ્યું છે. તથા વરતુ છે, તે ભાવગુણ સહિત હોય, ત્યારે માવનિક્ષે કહેવાય છે. શ્રી ચિ. ત્યવંદન ભાગમાં જીનના ઉપર ચાર નિક્ષેપ ઉતાર્યા છે. થા.
नाम जिणा जिणनामा, ठवणजिणा पुण जिणंद पडिमाओ । दवजिणा जिणजीवा, भावजिणा समवसरणथ्था ॥१॥
શ્રીજનેશ્વરનાં નામે તે નામજિને છે. ચોવીસ તીર્થંકર વિગેરે. અને શ્રીજીનેન્દ્રની પ્રતિમા તે થાપનાવન છે. - નના જીવ તે કૂત્તર છે. જ્યારથી તીર્થકર નામર્મનાં દલીકસમુપાર્જન કર્યા, ત્યારથી તે છેક ઘાતકર્મ ખપાવી સ વસરણમાં બેઠા નથી, ત્યાંસુધી સૂથાનન કહેવાય છે. અને સમવસરણુમાં બેઠેલા ભાવજીન કહેવાય છે. જ્ઞાનના ઉપર ચાર નિક્ષેપ લગાડે છે, કોઈનું જ્ઞાન નામ પાડયું, તે નામશાન તથા જ્ઞાનની અક્ષરરૂપે પુસ્તકમાં સ્થાપના કરવી તે સ્થાન નારાજ કહેવાય છે. અને ઉપગવિના સિદ્ધાંત પઠન, તથા અન્યદર્શનનાં શાસ્ત્ર ભણવાં ઈત્યાદિ સુવ્યજ્ઞાન છે. તથા
For Private And Personal Use Only