________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૩૮૮ )
ઘટના
કના ધર્મની વ્યાવૃત્તિતાત્વરૂપ પરધર્મ છે, તે વિવક્ષિત દ્રવ્યમાં નથી, અર્થાત્ નાસ્તિતા આવી, માટે નાસ્તિવભાવ જાણવા. જેમ જીવમાં જ્ઞાનદર્શન ચારિત્ર સુખ વીર્ય દિગુણની અસ્તિતા છે. અને પરદ્રવ્યસ્થિત અચેતનાદિક ભાવની નાસ્તિતા છે. અર્થાત્ અજીવના મા છે, તે જીવદ્રવ્યમાં નથી. માટે પરધર્મની નાતિતા છે, પણ તે નર્યાપ્તતા તે અજીવ દ્રવ્ય મધ્યે તપણે રહી છે. જેમ ધર્મ ઘટમાં છે, તેથી ઘટમાં ઘટધર્મનુ અસ્તિત્વ છે. અને પટાધિર્માનું ઘટમાં નાતિત્વ વર્તે છે. તથા વમાં જ્ઞાનાદિક ગુણનુ અસ્તિત્વ છે અને પુદ્ગલાદિકની નાતિતા છે. શ્રી ભગવતીસૂત્રમાં કહ્યુ છે કે હે ગૌતમ ! શિનું માધ્ધને પામી નથ્થર નાથત્ત परिणमयी તથા ટાણાંગ સૂત્ર પણ કહ્યુ છે કે- ત્તસ્થિ ન ત્તિય-નાથ્ય રૂ સિયશ્ચિથિજી સિચવત્તયં-એ ચતુભગી કહી છે. શ્રી વિશેષાવશ્યક મધ્યે કહ્યું છે કે, જે વસ્તુના
સ્તત્વ નાસ્તિવ ધર્મ જાણે છે, તે સમ્યજ્ઞાની છે. અને જે અતિ નાતિ વરૂપ નથી જાણુ તે, તેને મિથ્યાત્વી જાણુ, અથવા અયથાર્થપણે જાણે છે, તેને મિથ્યાત્વી કહે છે. સ્ત્ર
,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાથા. सदसदविसेसणाओ, भवहेउ जहठीओवलंभाओ ।। नाणफलाभावाओ मिच्छादिविस्स अन्नाणं ॥ १ ॥
For Private And Personal Use Only