________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૧) मेकसमयेन वक्तुमशक्यत्वात् स्यादवक्तव्यो जीव इति तृतीय भंगः एते त्रयः सकलादेशाः सकलं जीवादिकं वस्तु ग्रहणપરવાત છે
ભાવાર્થ–સર્વ ઘટાદિ વરતુ પિતાના સભાવ પર્યાયથી છતાપણે છે. અને પરપર્યાયથી જ વન કહેવાય છે. એમ એક વસ્તુમાં નર અને સસરા બે ધર્મ સમકાલે છે. પણ વાણીથી એક સમયમાં કહી શકાય નહીં. રવાપર્યાયથી સરા અને પરપર્યાયથી સાવ તે બે ધર્મ કેઈપણ સાંકેતિક શદથી કહેવામાં સમર્થપણું નથી. એ પ્રમાણે જીવમાં પણ જ્ઞાનાદિક પર્યાયથી સરાપણું અને અચેતન પર્યાયથી -
પણું એમ બંધ રહ્યા છે. પણ એકસમયમાં કહી શકાય નહીં. માટે ચા કવર 8 નામે એ ત્રીજભાંગે જાણ. કોઈને એવો બોધ થાય કે વરતુધર્મ સર્વથા વચન અગોચર છે. એમ એકાંતમતનું ખંડન કરવા માટે શાત્ એપદ મૂક્યું. કથંચિતપણે એક સમયે ન કહેવાય. ___ अथ चत्वारो विकलादेशाः ॥ तत्र एकस्मिन् देशे स्वपर्यायसत्त्वेन अन्यत्र तु परपर्यायसवेन संश्च असंश्च भवति घटोsघटश्च एवंजीवोपि स्वपर्यायैः सन् परपर्यायैः अन् इति चतुर्थभंगः
હવે ચારભાગા વિકલાદેશી કહે છે, વસ્તુના એકદેશમાં
For Private And Personal Use Only