________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૧) રીરમાં રહેલા આત્માને કમાવરણ છે, ત્યારે તે એમ કર્યું કે સર્વવ્યાપક આત્મા પણ એકદેશથી બંધાય છે, અને એક દેશથી મુકત રહે છે. આમ હોવાથી કદી આત્મા નિર્મલ થશે નહીં. વળી એ ન્યાય છે કે, સર્વવ્યાપક આત્મા એક દેશથી કર્મથી બંધાય નહીં. વળી કહેશો કે આત્મા સર્વત્રવ્યાપક હોવાથી, સર્વથી બંધાય છે, આ પણ જ્ઞાનશુન્ય વચન છે. જે સર્વથી આત્મા બંધાય, તો સર્વત્ર વ્યાપક એવું મેટું શરીર પણ આત્માએ ધારણ કરવું જોઈએ. પ્રત્યક્ષ દેખવામાં આવે છે કે, સર્વવ્યાપક કેઈનું શરીર દેખાતું નથી. જે શરીર દેખાય છે, તે મધ્યમ પરિણામવાળાં જ હોય છે, તેથી આત્મા પણ મધ્યમ પરિણામવાળે છે, એમ સાક્ષાત્ અનુભવ થાય છે. વળી હે ભવ્ય ! સર્વત્રવ્યાપક એવો આત્મા માનીએ તે તે આકાશની પેઠે નિષ્ક્રિય કરે, અને નિષ્ક્રિય અને એકાંત નિત્ય આત્મા આકાશની પેઠે કર્મથી બંધાય નહીં. અને કર્મથી બંધાયા વિના શરીર ઈન્દ્રિય મન પણ ઉપન્ન થાય નહિં, અને શરીર ઇન્દ્રિય મન તે પ્રત્યક્ષ દેખવામાં આવે છે, તેથી સર્વવ્યાપક આત્મા સિદ્ધ ઠરસ્તો નથી. વળી તમે એમ કહેશો કે જ્ઞાન ગુણ તે આ ત્માને નથી, મનને ધર્મ છે તેથી દ્વીપાંતરવતિ આ માને પ્રતિભાસ થતો નથી, એમ કહેવું તે પણ અનુભવ વિ
For Private And Personal Use Only