________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૩) એ ચતુર્ભગી વિકલ્પને વિચાર પદ્વવ્યમાં વર્ણવે છે. છવદ્રવ્યમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સુખાદિગુણ અનાદિઅનંત નિત્ય છે. ભવ્યજીવને કર્મ સંબંધ અનાદિસાંત ભાંગે છે, કારણ કે, કર્મની સાથે જીવને સંબંધ અનાદિકાળથી છે, પણ સિદ્ધ થવાથી કમાત આવે છે. જીવને દેવતા, મનુષ્ય, તિર્યક, નારકીની ગતિમાં જવું, શરીર ધારણ કરવાં, એગ ધારણ કરવા, ઈત્યાદિ સાદિસાત ભાંગે છે. જીવ કર્મક્ષય કરી સિદ્ધમાં ગયા ત્યાં સિદ્ધપણાની આદિ છે, પણ ત્યાંથી કદી સંસારમાં જન્મ ધારણ કરવાનું નથી, તેની અપેક્ષાએ સાદિ અનંતભંગ પણ. જીવદ્રવ્યમાં એમ ચતુર્ભાગી કથી. હવે ધમસ્તિકામાં ચતુભેગી કથે છે. ધર્મસ્તિકામાં ચાર ગુણ તથા સ્કંધત્વ અનાદિ અનંત છે. ધર્માસ્તિકાયમાં અનાદિસત ભંગ નથી. તથા તેમાં દેશ, પ્રદેશ, અગુરુલઘુ, સાવિત ભાંગે છે. તથા સિદ્ધજીમાં ધર્મસ્તિકાયના જે પ્રદેશ રહ્યા છે, તે પ્રદેશ આશ્રીને રાત્રિનંત ભંગ છે. કારણ કે ધારિતકાયના તે પ્રદેશોની સાથે, સિદ્ધ થએલા જીવોને સંબંધ થયો, તેની આદિ છે; પણ પાત્ અંત નથી. એ પ્રમાણે અધમરિતકામાં પણ ચતુર્ભગી સમજવી. આકાશદ્રવ્યમાં ગુણ તથા રકંધ અનંત છે. આકાશદ્રવ્યને સ્કંધ
કાલેક પ્રમાણ છે, તેની કાલાક્ષિાથી આદિ નથી, અને અંત પણ નથી, ક્ષેત્રાપેક્ષાએ, કાલક પ્રમાણ મેટા ર્ક
For Private And Personal Use Only