________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૦ ) આઠરચક પ્રદેશ નિર્મલ છે, સિદ્ધસમાન છે, તેથી સર્વ જીવોને સિદ્ધ કહેવા, એ નિગમનું વચન જાણવું. આઠરૂચકપ્રદેશ નિર્મળતારૂપ એક અંશથી સર્વ પરિપૂર્ણ વસ્તુ ધર્મને પદાર્થમાં આરોપ કર્યો. નૈગમનયના ત્રણ ભેદ છે. અનામ, કરવાનૈયામ, અને વર્તમાનામ. વળી નિગમનયના ત્રણ ભેદ છે-૧ ઝા ૨ કરંજ્ઞા અને ૩ રંજાર તેમાં આપના ચાર ભેદ છે. ૧ , ૨ ગુorg, કે વાત્રા અને એ વા. તેમાં પ્રથમ વ્યાપ છે તેને કહે છે. કાલદ્રવ્યરૂપ ભિન્ન વસ્તુ નથી. પંચાસ્તિકાયમાં સમયે સમયે ઉત્પાદવ્યયની વર્તનને કાલ થે છે. તે પંચદ્રવ્યમાં, સમયે સમયે વર્તી રહ્યો છે. તેવી વર્તના કંઈ કુંદ્રવ્ય નથી તેમ છતાં તેવી વર્તનામાં દ્રવ્યને આરેપ કરી, વર્તનને કાલદ્રવ્ય કહેવું, તે દ્રશ્ચા જાણવો. જ્ઞાન, દર્શન, ચારિત્ર, ગુણ છે, તે ગુણોને આત્મદ્રવ્યમાં આરોપ કરવો અથતું દ્રવ્યને ગુણ કહેવો. જેમ કામ,જ્ઞાન, સામાન, ઉઝામા, ચારિત્ર ઇત્યાદિ દ્રવ્યમાં ગુણા જાણવો. તથા વળી ચંચળતા, સ્કૃતિ, વેગ, કીર્તિ, બળ, વિગેરે તથા મૂર્ખતા, નિંદા, અપકીતિને
જીવમાં આરોપ કરી જીવને ચંચળ કહે, મૂર્ખ કહે નિંદક કહે; બળવાન કહે, ઈત્યાદિ સર્વ કુળ જાણો. પુણ્ય અને પાપની પ્રકૃતિથી કહેવાતા ગુણો તથા દુર્ગુણોનો
For Private And Personal Use Only