________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૦ ) - દ્રવ્યના અસમાન જાતીય પુગલદ્રવ્ય પર્યાયને આત્મ દ્રવ્ય પર્યાય ઉપચાર કરીએ છીએ. તે પાયે પાપચાર નામને ત્રીજો ભેદ જાણ.
ટૂળે ગુપ: હું ગેરવર્ણ છું, એમ કહેતાં હું એટલે આત્મદ્રવ્ય અને ગૌરવર્ણ એ પુદ્ગલને ગુણ છે. આત્મદ્રવ્યમાં ગારવણ જે પુગલ ગુણ છે તેને ઉપચાર થયે, માટે તેને દ્રવ્ય ગુણપચાર કહે છે.
પ 2 g ar: જેમ હું દેહ છું, તેમાં હું એ આત્મદ્રવ્ય અને દેહ છે, તે પુગલ રકંધ પર્યાય છે. માટે આત્મદ્રવ્યમાં દેહરૂપ પર્યાયને ઉપચાર કર્યો જાણ.
૬ ગુને પત્રકાર: ગુણમાં દ્રવ્યનો ઉપચાર. જેમ તે ગેરે દેખાય છે, ગરપણું પુગલગુણ છે, તેમાં તે એટલે આત્મ દ્રવ્ય તેને ઉપચાર જાણ.
૭ જ પડ્યાઃ પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર. જેમ દેહ છે, તે આત્મા છે. અત્ર દેહરૂપ પુગલપર્યાયમાં આત્મદ્રવ્યને ઉપચાર કર્યો.
૮ જુઓ ચાર ગુણમાં પર્યાયનો ઉપચાર. જેમ મતિજ્ઞાન છે, તે શરીર જન્ય છે, માટે તેને શરીરજ કહેવું. અત્રમતિ જ્ઞાન રૂ૫ આત્મગુણમાં શરીરરૂપ પુદ્ગલ પર્યાયને ઉપચાર જાણો.
૯ પળે ગુva: તે પૂર્વ પ્રગને વિપરીત
For Private And Personal Use Only