________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૯ )
રિત વ્યવાર છે. શરીરાદિક પુદ્ગલવસ્તુ યદ્યપિજીવથી જીદ્દી છે; તેા પણ નિમાય લેાલીપણું એકઠી મળી રહી છે. તેને જીવ અજ્ઞાનયેાગથી પેાતાની માને છે, તેને અનુપતિથવાર કહે છે.
તથા વળી વ્યવહારના બે ભેદ કહ્યા છે. ૧ સમૃતવ્યबहार २ असदभूत व्यवहार તેમાં પણ મૂતચવાના બે ભેદછે. એક યુદ્ધભૂતય્યવહાર, તે જેમ આમાનુ` કેવલજ્ઞાન, અત્ર કેવલજ્ઞાન ાયિકભાવીય છે, તેમાં કોઇજાતની અશુદ્ધતા નથી. મળ ભેમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનાદિક આત્મદ્રવ્યના ગુણ છે, પણ તે યાપશમભાવે છે. માટે અશુદ્ધતા છે, તે શુદ્ધ સમૂતળવનાર જાણવા.
પરપરિણતિ ભળતાં દ્રવ્યાદિકઉપચારથી નવ પ્રકારે છે. असमूतव्यवहार
૧ ચંદ્રવ્યોપચારઃ છનાગમમાં ક્ષીરનીર ન્યાયે, જીવ પુદ્ગલ સાથે મળ્યાં છે. માટે જીવ દ્રવ્યમાં પુદ્ગલ દ્રવ્યના ઉપચાર જાણવા.
૨ મુળમુળવચાર: ભાવલેશ્યા આત્માના અરૂપી ગુણ છે, તેને કૃષ્ણ, નીલ, કાપાતાદિ લેફ્યા કહીએ છીએ. પુદ્ગલ દ્રવ્યના કૃષ્ણાદિ ગુણુને ઉપચાર આત્મ ગુણમાં કરીએ છીએ. તે ગુણે ગુણાપચાર જાણવા
૩ પાંચ પાંચોપચારઃ અશ્વ, હાથી, પ્રમુખ આ
For Private And Personal Use Only