________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૭) થવામાટે, નત્રયીની શુદ્ધતા, ગુણસ્થાન શ્રેણિ આરહણરૂપ છે, તેને સાધન શુ દવારના કહે છે. ચારિત્ર અંગીકાર કરવું, પંચમહાવ્રત પાળવાં, જ્ઞાન, ધ્યાન, તપ વિગેરેને આ વ્યવહારમાં સાપેક્ષપણે સમાવેશ થાય છે.
વળી અશુદ્ધ વ્યવહારના બે ભેદ છે. ૧ સમૂત્ર ૨ અવમૂત. તેમાં જે ક્ષેત્રે અવસ્થાને અભેદપણે રહ્યા છે જ્ઞાનાદિગુણ, તેને પરસ્પર ભેદથી કહેવા તે મૂત થવા . તથા જેમ કોધી હું, માની હું, દેવતા હું, મનુષ્ય હું, ઇત્યાદિ દેવતાપણે તે હેતુપણે પરિણમતાં ગ્રહ્યા જે દેવગતિ વિપાકી કર્મ, તેને ઉદયરૂપ પરભાવ છે. તે પણ યથાર્થ જ્ઞાનવિના ભેદાન ન્યજીવ એક કરી માને છે. તેને જા રાસર ખૂન દયા કહે છે. તેના બે ભેદ છે. ૧ એપિત રદ થયા. તે જેમ, શરીર મારું, હું શરીરી ઈત્યાદિ અને શાંતિ અશુદ્ધ કારભૂત રચવા તે. આ પુત્ર પુત્રી સ્ત્રી મારાં તથા ધનાદિક મારાં વિગેરે માનવું તે સમજવું. તથા ઉપચરિત અને અનુપચરિત એ બે ભેદે વ્યવહાર જણ.
તથા વિશેષાવસ્યક મહાભાષ્યમાં વ્યવહાર નયના મૂળ બે ભેદ કહ્યા છે. એક વહેચણરૂપ વ્યવહાર. દ્વિતીય પ્રવૃત્તિરૂપ વ્યવહાર. તેમાં પ્રવૃત્તિરૂપ વ્યવહારના ત્રણ ભેદ છે. ૧ વસ્તુપ્રવૃત્તિર રાધનપ્રવૃત્તિ પ્રવૃત્તિ, તેમાં પણ સાધ
For Private And Personal Use Only